Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ખાલી 5 રૂ.માં ગમે તેટલું બ્લડ સુગર કંટ્રોલમાં લાવી દેશે આ આયુર્વેદિક ડ્રિંક

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
1
ખાલી 5 રૂ.માં ગમે તેટલું બ્લડ સુગર કંટ્રોલમાં લાવી દેશે આ આયુર્વેદિક ડ્રિંક

ખાલી 5 રૂ.માં ગમે તેટલું બ્લડ સુગર કંટ્રોલમાં લાવી દેશે આ આયુર્વેદિક ડ્રિંક

0
SHARES
Share on FacebookShare on Twitter

અમે તમને આ આર્ટીકલના માધ્યમ દ્વારા ડાયાબીટીશને કઈ રીતે સાવ કંટ્રોલમાં કરી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું. તથા ડાયાબીટીશ વાળા લોકોએ કેવી કેવી ખાવા – પીવામાં સાવચેતી રાખવી જોઈએ વગેરે જેવી ડાયાબીટીશને લગતી માહિતી આપીશું.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

અત્યારે ખાસ કરીને જોઈએ તો ડાયાબીટીશ જેવી બીમારી મોટાભાગનાને હોય છે તે બીમારીથી તમે ગળ્યું ખાઈ ન શકો. તથા ડાયાબીટીશ વાળા લોકોને કઈ પણ વાગે એટલે તરત જ પાકતું હોય છે તેમની ચામડી પણ અમુક સમયે આછી પડતી જાય છે.

Join Group

આ ડાયાબીટીશ એ એક એવી બીમારી છે કે જેને તમે તમારી જાતે સાવ કંટ્રોલમાં રાખી શકો છો એ પણ સાવ સરળ રીતે.તો ચાલો જોઈએ કે ડાયાબીટીશને કઈ રીતે ઘરે બેઠા કંટ્રોલમાં લઇ શકાય તે. ડાયાબીટીશ વાળા લોકોને શરીરમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ સાવ ઘટી જતું હોય છે તેથી તેમના શરીરમાં શુગરનું લેવલ વધવા લાગે છે.

ડાયાબીટીશને મધુ પ્રમેહ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટાભાગના લોકો ડાયાબીટીશને કંટ્રોલમાં લેવા માટે દવાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે આપણે ડાયાબીટીશને મટાડવા માટે દેશી આયુર્વેદિક એટલે કે દેશી ઓસડીયા દ્વારા કઈ રીતે મટાડી શકાય તેની માહિતી મેળવી લઈએ.

કોથમીરનું પાણી: કોથમીર તો બધા લોકોને બહુ આસાનીથી મળી જતી હોય છે. કોથમીર નો ઉપયોગ મસાલા બનાવવા માટે થાય છે. સુકી કોથમીરને પાચન માટે સૌથી સારી ગણવામા આવે છે. તમે લીલી કોથમીરનો ઉપયોગ કરશો તો વધુ ફાયદો થાય છે કારણ કે લીલી કોથમીરમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જે બ્લડ શુગર માટે ફાયદો કરે છે.

હવે જાણી લઈએ કે કોથમીરનું પાણી કઈ રીતે બનાવવું:

તમારે થોડી લીલી કોથમીર લેવી અને તેને સ્વચ્છ પાણીથી બરાબર ધોઈ નાખવી ત્યારબાદ તેને બરાબર પીસી નાખવી અને તેમાં થોડું પાણી નાખીને તે બનેલું કોથમીરનું પાણીને એક ગળણીની મદદથી ગાળી લેવું.

કોથમીરનું પાણી

આ લીલી કોથમીરના પાણીને તમારે સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે કારણ કે  લીલી કોથમીરના સેવનથી તમારા શરીરમાં બ્લડશુગરને કંટ્રોલ કરવાની ક્ષમતા રહેલી છે.

જેમને પણ બ્લડશુગર લેવલ લો છે તેમને કોથમીરનું પાણી પીવાથી ખુબજ ફાયદો થાય છે જો તે લીલી કોથમીરનું સેવન કરશે તો તેમને બ્લડશુગર ઘટવાની શક્યતાઓ રહેલી છે. જે લોકોને થાઈરોઈડ જેવી તકલીફ હોય છે તેમને માટે લીલી કોથમીરનું સેવન અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

આમ, અમે તમને આ આર્ટીકલમાં તમને જો બ્લડશુગર ને લગતી કોઇપણ પ્રકારની તકલીફ હોય તો તેને કઈ રીતે સાવ કંટ્રોલમાં કરી શકાય તેના વિશે અમે તમને બનતી માહિતી આપી.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર

દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર

શું બધી ટિપ્સ અપનાવ્યાં બાદ પણ તમારું વજન ઘટતુ નથી? અપનાવો આ ઉપાય

શું બધી ટિપ્સ અપનાવ્યાં બાદ પણ તમારું વજન ઘટતુ નથી? અપનાવો આ ઉપાય

Comments 1

  1. PRITESH PATEL says:
    9 months ago

    I like your all information an is very interesting an everybody mans ,women’s effect I like it ok

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ઘરેલું ઉપચાર ગળું અને બેસી ગયેલા અવાજ માટે છે 100% અસરકારક

આ ઘરેલું ઉપચાર ગળું અને બેસી ગયેલા અવાજ માટે છે 100% અસરકારક

February 25, 2022
વાસી મોઢે પાણી ન પીવું જોઈએ

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો 3 બાબતો નું ધ્યાન રાખવું

June 15, 2022
સરગવાની ચા બનાવાની રીત

સરગવાના પાંદડામાંથી બનાવો આ પાવરફૂલ ચા, 333 થી વધુ રોગોનો ઈલાજ છે આ સરગવો

February 25, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In