Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ પાનનો રસ ડાયાબિટીસ થી લઈને સાંધાના દુખાવા, વજન ઘટાડા માટે છે ફાયદાકારક

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
ગળો પાનનો રસ

ગળો પાનનો રસ

0
SHARES
Share on FacebookShare on Twitter

આયુર્વેદમાં આ ગિલોય નામની ઔષધીનું ખુબ જ મહત્વ રહેલું છે. જેના ઉપયોગને લીધે તેને અમૃતા કહેવામાં આવે છે. જયારે આપણે ગામડાંમાં દેશી ભાષામાં તેને ગળો તરીકે ઓળખીએ છીએ. ગળોના ઘણા બધા ઉપયોગો છે. જેના ઔષધીના રૂપમાં પાવડર, રસ, ઉકાળો, દાંતણ, સીરપ વગેરે સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આપણા આયુર્વેદમાં તેનું ખુબ જ મહત્વ રહેલું છે.  જેથી આજના સમયે પણ તેનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે.  આ ગળો બધા જ વૃક્ષો પર થાય છે પરંતુ આયુર્વેદમાં લીમડા અને આંબાના વૃક્ષ પરની ગળોનું મહત્વ આપવામાં આવ્યું છે.

Join Group

આ ગળોના પાન નાગરવેલના પાન જેવા હોય છે. જેના પણ આયુર્વેદમાં ઘણા ઉપયોગો દર્શાવવામાં આવ્યા છે. ગળોના રસમાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ વગેરે પૂરતા પ્રમાણમાં હોય છે. જેના સતત ઉપયોગથી શરીરમાં ઘણા રોગોને દૂર રાખવામાં મદદ મળે છે. આ ગળોનો રસ પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ સિવાય જે શરીરના અનેક રોગોને દૂર રાખવામાં પણ ઉપયોગી છે.

ગળો ડાયાબીટીસની સમસ્યાને દૂર રાખે છે. જે શરીરમાં રહેલા વધારાઅને ગ્લુકોઝના પ્રમાણને ઘટાડે છે. ગળોમાં હાઈપોગ્લાયકેમિક ગુણ હોય છે. જેના લીધે આ સુગરનુંપ્રમાણ ઘટે છે. શરીરના ખાંડ  કે ગળ્યા પ્રમાણમાં વધારે પડતા સમયે તકલીફ થાય છે. તેવા સમયે આ ગળોના રસનું  સેવન કરી શકાય છે.

જયારે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય ત્યારે પણ ગળો ખુબ જ ઉપયોગી છે. ગળો એક એવી ઔષધી છે કે જેમાં એન્ટીઓક્સીડેંટ ગુણ હોય છે. જે વાયરસ અને બેક્ટેરિયા સામે લડીને શરીરને રોગ મુક્ત બનાવે છે.

પાચનની સમસ્યાને ઠીક કરવા માટે પણ ગળો ખુબ જ ઉપયોગી છે. જે લોકોને કબજિયાત કે ઝાડા જેવી સમસ્યો થતી હોય તેવા લોકોએ પણ ગળોનું સેવન કરવું જોઈએ. જેનાથી પાચન તંત્ર સુધરે છે. જયારે પેટ કે ગેસની બીજી નાની મોટી સમસ્યામાં પણ આ ગળોનો ઉપયોગ કરી શકાય છે.

ગળો વાયુની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી છે. જેથી તેનો ઉપયોગ કરવાથી સાંધાના દુખાવાની સમસ્યાને ઠીક કરી શકાય છે. જયારે શરીરમાં અક્ક્ડન થઇ ગઈ હોય ત્યારે પણ આ ગળોનો રસ ખુબ જ ઉપયોગી છે. તેમાં સોજાને મટાડનાર એન્ટીઇન્ફલેમેટ્રી ગુણ આવેલા હોય છે.

તાવની સમસ્યામાં ગળો ખુબ જ ઉપયોગી છે. જયારે તાવ આવી ગયો હોય ત્યારે આ બાબતે ગળો ખુબ જ સારું રક્ષણ આપે છે. આ ગળો શરીરમાં ત્રાક કણો વધારે કે અને ડેન્ગ્યુ જેવા તાવમાં પણ ફાયદો કરે છે. જયારે શરીરમાં તણાવ વધી જાય ત્યારે કે હતાશાને દૂર કરવામાં આ ગળો ફાયદો કરે છે. આ ગળો તણાવ અને ચિંતા ઘટાડવામાં ઉપયોગી છે.

જે લોકોને અસ્થમાની કે દમની તકલીફ હોય તેના માટે ગળો ખુબ જ ઉપયોગી છે. આવા લોકોએ આહારમાં ગળોનું સેવન કરવું જોઈએ. ગળોમાં એડેપટોજેનિક ગુણ હોય છે. જે નસોને શાંત કરવામાં ઉપયોગી છે. જે શ્વાસની તકલીફ રહેતી હોય તેવા લોકો માટે ગળો ખુબ જ ઉપયોગી છે.

વજન વધારાના ઈલાજ તરીકે પણ ગળો ઉપયોગી છે. ગળો શરીરમાં મેટાબોલીઝમને ઠીક કરવામાં ઉપયોગી છે. એટલા માટે ગળોનાં રસનું સેવન કરવાથી શરીરમાં પાચન બરાબર થાય છે. આ ગળોંમાં એવા વજન ઘટાડનારા ગુણ હોય છે કે જેનાથી શરીરની ચરબી ઓછી થાય છે. જે લાંબા સમય શરીરમાં શક્તિ જાળવી રાખે છે. જેના લીધે વજન પણ કાબુમાં રહે છે.

ચહેરાની ચમક કે સુંદરતા માટે ગળો ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તે ચામડી અને વાળને પણ સુંદર રાખે છે. તેમાં રહેલા વૃદ્ધત્વને રોકવામાં પણ ખુબ જ ઉપયોગી છે. આ ગળોમાં રહેલા તત્વોને લીધે તે શરીરની અને સુંદરતા વધારે છે.

આ ગળોના જ્યુસનું સેવન કરવા માટે જ્યુસ કેવી રીતે તે બનાવવું તે જોઈએ તો પહેલા ગળો લાવવી. આ ગળોના ટુકડા કરીને તેને પાણીમાં પલાળવી અને પછી તેને ગરમ કરવી. જ્યારે ખુબ જ ગરમ થાય ત્યારે તેને ગાળીને કોઈ એક વાસણમાં કે શીશીમાં ભરી લો. આ જ્યુસનું દરરોજ સેવન કરી શકાય છે. આ જ્યુસ ટોક્સીનને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે.

આમ, આપણે આ રીતે ગળોના ઉપયોગથી ઘણા ફાયદાઓ મેળવી શકીએ છીએ. જેનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં ખુબ જ ફાયદો મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ સાથે ઘણા ફાયદાઓ મળે છે, અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
આ 7 વસ્તુઓ ફરી ગરમ કરીને ક્યારેય ખાવી નહીં

ભૂલથી પણ આ 7 વસ્તુઓ ફરી ગરમ કરીને ક્યારેય ખાવી નહીં

ચામડીના હઠીલા રોગો

ચામડીના ગમે તેવા હઠીલા રોગો ને જડમૂળથી દુર કરશે આ એક ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પગની એડીના દુઃખાવા નો ઉપચાર

પગની એડી અને પાનીમાં થતા દુઃખાવા માટે નો સૌથી સરળ ઉપચાર

March 22, 2022
આ 5 ને આયુર્વેદમાં પણ દુશ્મન કહ્યા છે

આ 5 વસ્તુઓ આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

March 22, 2022
ગળો પાનનો રસ

આ પાનનો રસ ડાયાબિટીસ થી લઈને સાંધાના દુખાવા, વજન ઘટાડા માટે છે ફાયદાકારક

June 15, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In