Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ઘડપણમાં થતા સાંધાના દુખાવાથી બચવા આજ થી જ ખાવ આ ફળ

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
ઘડપણમાં થતા સાંધાના દુખાવાથી બચવા આજ થી જ ખાવ આ ફળ
0
SHARES
Share on FacebookShare on Twitter

ઘડપણ લગભગ બધા જ લોકોને આવતું હોય છે. જેમાં જે લોકો વધારે તંદુરસ્ત રહે છે, તેઓ આ વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર કરી જાય છે. જે લોકોને ખોરાકમાં યોગ્ય અને પૌષ્ટિક ખોરાક ખાતા હોય, શરીરમાં જરૂરી બધા જ તત્વો મળી રહે છે તો રોગો પણ આવતા નથી અને શરીર તંદુરસ્ત રહે છે. જો વુદ્ધાવસ્થામાં નીરોગી રહેવું હોય તો અમુક ફળ આવે છે, જે ફળનું સેવન કરવું જોઈએ.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

અમે આવું જ વૃદ્ધાવસ્થામાં એક ઉપયોગી ફળ છે, જેના વિશે આ આર્ટીકલમાં જણાવી રહ્યા છીએ. વૃદ્ધાવસ્થામાં આ ફળ ખાસ ખાવું જોઈએ. આ એક એવું ફળ છે જે વૃદ્ધાવસ્થા માટે ખુબ જ કારગર છે. વૃદ્ધાવસ્થાની એક સર્વ સામાન્ય સમસ્યા એ છે કે હાડકાના સાંધાના દુખાવા.

Join Group

સાંધાના દુખાવા માટે એક ફળ બતાવી રહ્યા છીએ જે ફળનું દરરોજ સેવન કરી લેવું જોઈએ. આ ફળ બજારમાં પણ પુષ્કળ મળે છે. દરરોજ આ ફળનું સેવન કરવાથી વૃદ્ધાવસ્થામાં કે જેની ઉમર 50 કે 60 વર્ષ છે. તેમના માટે ખુબ જ લાભદાયક છે.

આ ખુબ જ ઉપયોગી ફળ છે એ કેળા છે. કેળા લગભગ બધી જ સીઝન ભરપુર મળી રહેતા હોય છે. પણ આ કેળાના ફાયદો ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. ઘણા લોકોને કેળા કેવી રીતે ખાવાથી શરીરમાં ફાયદો કરે છે તે જાણતા નથી.

આ કેળામાં ભરપુર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે. કેળું એક કેલ્શિયમનો અખૂટ સ્ત્રોત હોય છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં 50 વર્ષ પછી હાડકાના સાંધામાં ઉણપ ઉભી થાય ત્યારે હાડકાના સાંધામાં ઘસારો થવાથી સાંધાઓમાં દુખાવો થાય છે. જયારે આ કેળા કેલ્શિયમની ઉણપ પૂરી કરી શકે છે. જેથી વૃદ્ધાવસ્થામાં તમારે બે પાકા કેળા ખાવા જોઈએ.

જો તમે દરરોજ બે પાકા કેળા ખાશો તો જેમાં કેલ્શિયમ હોવાથી સાંધાના દુખાવામાં રાહત મળશે. આ  સાથે તેની અંદર એનેર્જી ભરપુર માત્રામાં હોય છે. માટે વૃદ્ધાવસ્થામાં ખાસ કરીને શરીરમાં જે કમજોરી રહેતી હોય, કમજોરી આવી જતી હોય તો આ કમજોરીને દૂર કરવા માટે તમારે દરરોજ બે પાકા કેળા ખાવા જોઈએ. આ રીતે કેળાનું સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. જેમાં ખાસ કરીને કમજોરી દૂર થાય છે અને શરીરમાં એનર્જી ભરપૂર મળી રહે છે.

આ સિવાય 50 વર્ષથી વધારે ઉમરના વ્યક્તિઓ હોય, હ્રદય રોગની જે લોકોને સમસ્યા હોય અથવા હાઈ બ્લડપ્રેસરની સમસ્યા હોય જેમાં કેળા ફાયદો કરે છે. કેળાની અંદર પોટેશિયમ નામનું એક તત્વ આવેલું હોય છે. કેળામાં પોટેશિયમ ભરપૂર હોવાથી તમે નિત્ય કેળાનું સેવન કરો તો તમારા હ્રદયની અંદરની કાર્ય ક્ષમતા ખુબ જ મજબુત બને છે. જેથી હ્રદયની તકલીફ વાળા લોકો માટે કેળા અમૃત સમાન છે.

જે લોકોને બ્લડપ્રેસરની સમસ્યા હોય, બીપી વધી જવાની તકલીફ હોય તેવા લોકો માટે પણ કેળા રામબાણ ઈલાજ છે. આ રીતે તમે કેળાનું નિત્ય સેવન કરો, દરરોજ બે પાકા કેળા ખાઈ જાઓ, એટલે બ્લડ પ્રેસર એકદમ નિયંત્રણમાં રહે છે.

ડાયાબીટીસના દર્દીઓ માટે પણ કેળા રામબાણ છે. કેળાનું તમે નિત્ય સેવન કરો તો પાચન ક્રિયા ખુબ જ મજબુત બને છે. જેના લીધે પેટની સમસ્યા થતી નથી. પાચન તંત્ર મજબુત બને એટલે પેટમાં ગેસ , એસીડીટી અને કબજીયાતની સમસ્યા આપમેળે જ દૂર થઇ જાય છે. જેથી તમારે બે પાકા કેળા ખાવા જોઈએ.

આ માટે જમ્યા બાદ એક પાકું કેળું ખાઈ લેવું. દિવસમાં તમે બે કે ત્રણ વખત ભોજન કરો તો તમે આ કેળા ત્રણ વખત ખાઈ શકો છો. આ માટે કેળાનું નિયમિત સેવન કરી લેવું જોઈએ. આ કેળાની અંદર ફાઈબર નામનું પણ એક અગત્યનું તત્વ આવેલું હોય છે. આ પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોવાથી પેટની કોઈ સમસ્યા થતી નથી. પાચન બરાબર થઈ જાય છે.

કેળામાં આર્યન નામનું તત્વ આવેલું છે. જેને આપણે લોહ તત્વ તરીકે ઓળખીએ છે. જે શરીરમાં ખુબ જ ઉપયોગી છે. આ તત્વ શરીરમાં લોહી અને હિમોગ્લોબીન માટે ઉપયોગી છે. જેથી જે લોકોના શરીરમાં હિમોગ્લોબીનની સમસ્યા ઉભી થતી હોય, ખાસ કરીને મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન આ સમસ્યા જોવા મળે છે. આ સમય ગાળામાં હિમોગ્લોબીન ઘટી જતી હોય છે. માટે આ સ્ત્રીઓ માટે આ કેલા ખુબ જ ઉપયોગી છે, માટે આ સમય દરમિયાન સ્ત્રીઓએ પાકા કેળા ખાવા જોઈએ.

કાચા કેળા પચવામાં ભારે છે, કાચું કેળું ખાવાથી પેટમાં અપચા જેવી તકલીફ રહે છે. પેટ બરાબર કાર્ય કરી શકતું નથી. માટે હંમેશા પાકા કેળાનું જ સેવન કરવું જોઈએ. આ સિવાય ઘી સાથે કેળાનું સેવન કરવાથી જે ધાતું વિકારની સમસ્યા હોય છે તે દૂર થઇ જાય છે.

જે કોઈ લોકો દાઝી ગયા હોય, જે જગ્યા પર ચામડી દાઝી ગઈ હોય ત્યાં પર કેળાની છાલ ઘસવાથી ચામડી દાઝી ગઈ હોય તો આ ચામડી સારી થઈ જાય છે. આ કેળાની છાલની પેસ્ટ બનાવીને ત્યાં લગાવવાથી દાઝી ગયેલી ચામડી પણ મટી સારી થઈ જાય છે. ત્યાં પર રૂઝ વળી જાય છે.

કેળાનું દરરોજ સેવન કરવાથી આંતરડા મજબુત બને છે. કેળાના ઉપયોગથી પેટની અંદર જે જીવાત હોય તો આ જીવાત પણ મરી જાય છે. જે લોકોને રાત્રે બરાબર ઊંઘ નથી. આવતી આવા લોકોએ રાત્રે એક કે બે કેળા રાત્રે ખાઈને સુઈ જવું. જેનાથી ખુબ જ ઝડપથી ઊંઘ આવી જાય છે.

આમ, તમે આ રીતે કેળાનું નિયમિત સેવન કરશો તો શરીરમાં ખુબ જ ફાયદો થશે. તમારા શરીરમાં તેનાથી ઉપરોક્ત ઘણા બધા ફાયદાઓ મળશે. જો કે તમારે આ કેળા ખાતી વખતે થોડી કાળજી રાખવી જોઈએ. જેમાં તમારે કેળાનુ એકસામટું સેવન ન કરવું જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
તમાલપત્રના ફાયદા

તમારા શરીરની મોટા ભાગની બીમારીઓને દૂર કરી દેશે આ તમાલપત્ર

ભીંડાના ફાયદા

ડાયબિટીઝના દર્દી માટે ભીંડાના ફાયદા જાણી ને તમે ચોકી જશો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બીજોરું ના ફાયદા

જાણો બીજોરું ના ફાયદા અને બીજોરા નો ઉપયોગ કરવાની સાચી રીત

February 25, 2022
શરદીનો ઘરેલું ઉપચાર

માત્ર 2 જ દિવસમાં નાકમાંથી પડતું પાણી, જૂની શરદી અને કફ ને કાઢવાનો 100% અસરકારક ઉપચાર

February 25, 2022
ખાલી 5 જ મિનીટમાં પેટમાંથી બધો જ મળ અને જુનો કચરો નીકળી જશે

ખાલી 5 જ મિનીટમાં પેટમાંથી બધો જ મળ અને જુનો કચરો નીકળી જશે

June 15, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In