Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આયુર્વેદ

ગેસ, કબજિયાત, અને પાચનને લગતા 10 થી વધુ રોગો માટે આ છે રામબાણ ઈલાજ

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
ગેસ વાયુ નો ઘરેલુ ઉપચાર

ગેસ વાયુ નો ઘરેલુ ઉપચાર

0
SHARES
Share on FacebookShare on Twitter

ગેસ બનવો એ પાચન ક્રિયાનો ભાગ છે. પરંતુ, કેટલીક વખત ગેસ આંતરડામાં ફસાઈ જાય છે ત્યારે મુશ્કેલીઓ ઉભી કરે છે. પેટમાં વધારે પ્રમાણમાં ગેસ બને તો અસહ્ય દુખાવો થતો હોય છે. જેનાથી ભૂખ ઓછી લાગે છે અને જેથી ખોરાક ઓછો લેવાય છે અને જેનાથી કમજોરી આવવાની શક્યતાઓ રહે છે. જેથી ઘણા લોકો મેડીકલની દવાનો ઉપયોગ કરે છે પરંતુ આપણી પાસે ઘણી એવી ચીજો હોય છે જેથી દવા લેવાની જરૂર નથી અને વગર દવાએ કોઇપણ પ્રકારની આડઅસર વગર આ ગેસ પર કાબુ મેળવી શકાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આદું: આદુમાં પેટના ગેસને દુર કરવાના તત્વો હોય છે. જ્યારે તમને ગેસની સમસ્યા થાય તો આદુનું સેવન કરવું જોઈએ. આદુ દૂધમાં મેળવીને, ચામાં મેળવીને, શાકમાં મેળવીને કે તેનો પેસ્ટ બનાવીને લઇ શકાય છે. છાસ પીવાથી પેટને તાત્કાલિક આરામ મળે છે. છાસમાં પુષ્કળ પ્રમાણમાં બેક્ટેરિયા હોય છે અને ખુબ સારી રીતે પાચનક્રિયામાં મદદ કરતા બેકરિયા હોય છે જેનાથી ગેસની સમસ્યા સર્જાતી નથી.

Join Group

આદું

કુવારપાઠું: કુવારપાઠું ચામડી માટે તો ફાયદાકારક છે જ. ત્વચા સાથે જ તે ગેસ માટે પણ ફાયદાકારક છે. પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. પરંતુ તેમાં પાચનક્રિયામાં મદદ કરતા એન્ઝાઈમ પણ હોય છે. જે ગેસ બનતો રોકી લે છે. લવિંગ પણ ગેસની સમસ્યામાં ફાયદો કરે છે. પ્રાચીન સમયથી જ ગેસની સમસ્યા દુર કવા માટે લવિંગનો ઉપયોગ થાય છે.

કુવારપાઠું

અજમા: અજમાના બીજમાં થાઈમોલ નામનું એક તત્વ હોય છે, જે ગેસ્ટ્રીક રસનો સ્ત્રાવ કરે છે અને પાચનમાં મદદ કરે છે.  ગેસની સમસ્યા સર્જાય તો પાણી સાથે અડધી ચમસી અજમાના બીજ ખાઈ શકાય છે. જેનાથી રાહત મળે છે. જીરુંપાણીએ ગેસની સમસ્યાનું સૌથી સારો ઘરેલું ઉપાય છે. જીરામાં આવશ્યક માત્રામાં તેલ હોય છે. જે લાળ ગ્રંથીઓને ઉત્તેજિત કરે છે. જેનાથી ભોજન ઠીક રીતે પાચન પામે છે.  આ ઉપાય પેટના અતિરિક્ત ગેસને પણ રોકે છે. માટે જીરાને પાણીમાં ગરમ કરીને ભોજન સાથે પીવાથી ગેસની સમસ્યા દુર થાય છે.

અજમા

હિંગ: હિંગની અડધી ચમસી ગરમ પાણીમાં ભેળવીને પીવાથી ગેસ દુર થાય છે. હિંગ તાત્કાલિક ગેસને રોકવામાં ફાયદાકારક છે. સાથે હિંગથી પેટ પણ સાફ રહે છે. ખાવાનો સોડા અને લીંબુનો જ્યુસ બેહતરીન અને જલ્દીથી તૈયાર થનારો ગેસની સમસ્યા દુર કરતો ઘરેલું ઉપચાર છે. અડધી ચમસી ખાવાનો સોડા અને એક ચમસી લીંબુનો જ્યુસ એક કપ પાણીમાં મેળવીને પીવાથી ગેસની સમસ્યા દુર થાય છે.

હિંગ

ફુદીના: જો કોઈ ગેસની સમસ્યાથી વધારે પ્રમાણમાં પરેશાન છે તો ફુદીનાના પાંદડાની ચા બનાવીને પીવાથી રાહત મળે છે. જેનાથી ગેસની લીધે થનારા પેટના દર્દવાળા ભાગમાં આરામ મળે છે. ફુદીનાની ચા બનાવવા માટે તેના પાંદડાને પાણીમાં ઉકાળો અને તેના ટેસ્ટ માટે 1 ચમસી મધ ભેળવો. તેમજ ફુદીનાના કાચા પાંદડાને ખાવાથી પણ ગેસમાં રાહત મળે છે.

ફુદીના

કાળા મરી: કાળા મરીનો પ્રયોગ પણ પેટમે કબજિયાત જેવી સમસ્યાને દુર કરવા માટે કરવામાં આવે છે. આ પેટમાં શરીરમાં પીત્તરસના પ્રવાહને વધારે છે અને ભોજનને સરખી રીતે પાચનમાં મદદ કરે છે. પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડની ઉણપથી થનારા દર્દને પણ  કાળા મરી ફાયદો કરે છે. કાળા મરીના ચૂર્ણને મધ, ગોળ અને છાસ સાથે લેવાથી ગેસની સમસ્યા દુર થાય છે.

કાળા મરી

લસણ: લસણ ગરમ ગુણવત્તા અને તેજ ગંધવાળું હોય છે. આ કારણે ભોજન પાચનતંત્રમાં મદદ કરે છે અને શરીરમાં ગેસ બનવા સામે રક્ષણ આપે છે. લસણનો ઉપયોગ અલગ અલગ ઉપયોગ કરી શકાય છે. જેમ કે અગ્નિમાં ગરમ કરીને અથવા તો તેનો જ્યુસ બનાવીને અથવા ભોજન સાથે પકવીને ખાઈ શકાય છે. જેને પણ વધારે પ્રમાણમાં કબજીયાતની સમસ્યા રહે છે તેવા લોકોએ લસણનો ઉપયોગ કરવો જોઈએ.

લસણ

સરસવ: સરસવમાં એસીટીક એસિડ મળી આવે છે. જે પેટની એસીડીટી દુર કરે છે અને ગેસમાં જલ્દી રાહત આપે છે. એક સમચી પીળી સરસવ લઈને એક ગ્લાસ ગરમ પાણીમાં સાથે ખાઈ લેવી. જેનાથી પાંચથી દસ મીનીટમાં ગેસમાં રાહત રહે છે.

સરસવ

ચારકોલ ગેસ: ચારકોલ ગેસ અને પેટના ફૂલી જવાની સમસ્યા માટે બેહદ ફાયદાકારક છે. તેના છિદ્રપૂર્ણ તત્વ અને આંતરડામાંથી ગેસને દુર કરે છે. ગેસની સમસ્યા દુર કરવા માટે ભોજનના 2 કલાક પહેલા અથવા 2 કલાક પછી 500 ml ચારકોલનું સેવન કરી શકાય છે. આ સેવન કર્યા બાદ 1 ગ્લાસ પાણી પી લેવું.  આ ચારકોલ દુકાન સ્ટોર પર ટેબ્લેટ, કેપ્સુલ અણ પાવડરના પ્રકારમાં પણ મળી રહે છે. પરંતુ આ ઉપાયમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

વરીયાળી: વરીયાળી  ગેસ અને પેટની ફૂલી જવાની સમસ્યા માટે સર્વોત્તમ સામગ્રીમાંની શ્રેષ્ઠ ઉપયોગકર્તા છે. આ એક કાર્મીનેટીવની જેમ કરે છે જેની મદદથી ગેસને દુર કરવામાં મદદ મળે છે. સાથે બાળકોના પેટના રોગોને પણ દુર કરે છે.  એક સમચી વરીયાળી પીસી નાખો. ત્યારબાદ એને વાસણમાં નાખીને  અને પછી તેને થોડીવાર ગરમ થવા દો. અને આ ઉકાળાને પીવાથી ગેસ દુર થાય છે.

વરીયાળી

દાળિયા: દાળિયાએ ઘુસણશીલ અને અઘુસણીશીલ ફાઈબરોનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. પોષક તત્વોથી ભરપુર દાળીયાના ઉપયોગ ખાવામાં કરવાથી ગેસ દુર થાય છે. પાચન ક્રિયામાં વિટામીન અને પોષક તત્વો તેમજ ફાઈબર ગેસને દુર કરે છે.

દાળિયા

🙏 Request: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
વીંછી, સાપ કે ગરોળી કરડે ત્યારે તરત જ કરો આ કામ ઝેરની અસર ઓછી થઇ જશે અહી ક્લિક કરી જાણો

વીંછી, સાપ કે ગરોળી કરડે ત્યારે તરત જ કરો આ કામ ઝેરની અસર ઓછી થઇ જશે અહી ક્લિક કરી જાણો

આ એક ઉપચારની મદદથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને શ્વાસની ગંભીર બીમારીઓ માં મળે છે રાહત

આ એક ઉપચારની મદદથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને શ્વાસની ગંભીર બીમારીઓ માં મળે છે રાહત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આયુર્વેદિક ધંધામાં લગાવો માત્ર 50 હજાર રૂપિયા

આ આયુર્વેદિક ધંધામાં લગાવો માત્ર 50 હજાર રૂપિયા, 10 વર્ષ સુધી થશે ઉત્તમ કમાણી

March 22, 2022
ગીલોય ના ફાયદા

તાવ, શરદી, પથરી, કેન્સર, ધાધર અને બીજા 100 થી વધુ રોગો ના ઉપચાર માટે આ એક ઔષધી છે ખુબ જ ઉપયોગી

February 25, 2022
કોરોના કાળમાં આ આયુર્વેદિક ઉકાળાઓનું સેવન કરી ઈમ્યૂનિટી કરો બુસ્ટ

કોરોના કાળમાં આ આયુર્વેદિક ઉકાળાઓનું સેવન કરી ઈમ્યૂનિટી બુસ્ટર બનાવો ઘર બેઠા

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In