Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ઉધરસ કફવાળી હોય કે સૂકી આ છે અકસીર દેશી ઉપચાર

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
ઉધરસ કફવાળી હોય કે સૂકી આ છે અકસીર દેશી ઉપચાર

ઉધરસ કફવાળી હોય કે સૂકી આ છે અકસીર દેશી ઉપચાર

0
SHARES
Share on FacebookShare on Twitter

ઉધરસએ તમામ લોકોને થતી સમસ્યા છે. આ રોગ શરદી થાય ત્યારે મોટા ભાગે થતો રોગ છે. આ સિવાય અમુક કારણોસર શરીરમાં કફ રહેવાથી કે અન્ય કારણોસર ઉધરસની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા રહેવાથી ઘણા બધાને તકલીફ થાય છે. ઉધરસ આવતી હોય તે દર્દીને પણ ઊંઘ લેવામાં તકલીફ થાય છે.

RELATED POSTS

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

ઉધરસ  થવી ખુબ જ સામાન્ય સમસ્યા છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને ખાંસી થઈ શકે છે. ઋતુમાં થોડોક બદલાવ આવે કે અન્ય કારણો હોય તેનાથી લોકોને ઉધરસ થઈ જાય છે. ઉધરસ થવા પર ગળામાં ખરાશ અને દર્દ થવા લાગે છે. કોઇપણ વ્યક્તિને જયારે ઉધરસ થાય છે. ત્યારે આ વ્યક્તિ ખુબ જ પરેશાન રહે છે.

Join Group

ખાસ કરીને ઉધરસ થવા પર વાયુ માર્ગથી ધૂળ, ધુમાડા અને કફ વગેરે બહાર નીકળવા લાગે છે. જો ઉધરસનો ઈલાજ ન કરવામાં આવે તો વ્યક્તિને છાતીમાં દુખાવો થવા લાગે છે. આયુર્વેદ અનુસાર ઉધરસ વાત, પિત્ત અને કફના અસંતુલનને કારણે થાય છે.

અસ્વસ્થ ભોજન અને જીવનશૈલીને કારણે શરીરમાં વાત અને કફ દોષ થવા લાગે છે. જેનાથી ઉધરસ થવા લાગે છે. ઉધરસ મુખ્યત્વે કફ દોષના કારણે થાય છે. આ ઉધરસ પણ બે પ્રકારની હોય છે. એક સુકી ઉધરસ અને બીજી કફયુક્ત ઉધરસ.

આ સિવાય ઉધરસના અન્ય પ્રકાર પણ હોય છે જેમાં તેજ ઉધરસ અને જૂની ઉધરસ એમ બે પ્રકારની ઉધરસ થાય છે. આ ઝડપી ઉધરસ થોડા સમય માટે કે વધારે પ્રમાણમાં ઉપરની શ્વાસનળીના સંક્રમણના કારણે થાય છે. આ એક પ્રકારે ફ્લુ અને સામાન્ય કફને કારણે થાય છે. જૂની ખાંસી 6 થી 8 અઠવાડિયા સુધી રહી શકે છે. આ સમસ્યા એલેર્જીક, ટીબી કે ફેફસાના ઈન્ફેકશનને કારણે થાય છે.

ઉધરસ થવાના ઘણા કારણો હોય છે. જેમાં વાયરલ સંક્રમણના કારણે, શરદી અને ફ્લુના કારણે, પ્રદુષણ અને ધૂળ માટી યુક્ત વાતાવરણને કારણે, વધારે પ્રમાણમાં ધુમ્રપાન કરવાના કારણે કે ટીબીના કારણે કે દમ-અસ્થમાના રોગને કારણે ઉધરસ થાય છે.

સુકી ઉધરસ નાક અને ગળામાં કોઈ બહારનો પદાર્થના કારણે એલર્જી હોવાના કારણે સુકી ઉધરસ થાય છે, પ્રદુષણ યુક્ત વાતાવરણમાં ધૂળ અને માટીને કારણે સુકી ઉધરસ થાય છે. ટીબી અને દમ જેવી બીમારીને કારણે સુકી ઉધરસ થાય છે. ફેફસાના કેન્સરને લીધે પણ સુકી ઉધરસ થાય છે.

જ્યારે શરીરમાં ઉધરસ થાય છે ત્યારે શરીરમાં ઘણા લક્ષણો જોવા મળે છે. જેમાં નાકમાંથી પાણી આવવું, તાવ આવવો, સાઈનસમાં દર્દ થવું, શરીરમાં દર્દ અને ઠંડી લાગવી, ઉધરસ ખાતા ખાતા ઉલટી કરવાની ઈચ્છા થવી.

ઉપાય: આ ઉધરસ માટે લીંડી પીપર નામની ઔષધી ખુબ જ ઉપયોગી છે. આ આજુબાજુમાં મળતી ઘરઘરાવ વસ્તુ છે કે જેના દ્વારા ઉધરસને જડમૂળથી દૂર કરી શકાય છે. આ ઔષધીમાંથી તેના મૂળ ઉધરસ માટે ખુબ જ ઉપયોગી છે. તેથી આ વનસ્પતિને પીપરીમૂળના ગંઠોડા પણ કહેવામાં આવે છે. ગાંધીની દુકાને જઈને પીપરીમૂળના ગંઠોડા લાવી શકાય છે.

લીંડી પીપર

લીંડી પીપર એક જડીબુટ્ટી છે. જેનું વાનસ્પતિક નામ Piper longum છે. આયુર્વેદમાં આ લીંડી પીપરની પ્રજાતિઓ વિશે બતાવવામાં આવ્યું છે. પરંતુ વ્યવહારમાં નાની અને મોટી બે પ્રજાતિ આવે છે. લીંડી પીપરની વેલ જમીન પર ફેલાય છે. એ સુગંધિત હોય છે. જેના મૂળ લલાકડી જેવા, વાંકડી અને ભારે તેમ બદામી રંગની હોય છે. જેને તોડતા અંદરથી સફેદ રંગની નીકળે છે. તેમજ તે સ્વાદે તીખી હોય છે. લીંડી પીપરના છોડમાં ફૂલ ચોમાચાની ઋતુમાં આવે છે અને શિયાળામાં તેમાં ફળ આવે છે. આયુર્વેદમાં તેના ફળ અને મૂળનું મહત્વ ખુબ જ રહેલું છે. જેનું મૂળ જેટલું વજનદાર અને મોટું હોય છે એટલા વધારે ગુણકારી માનવામાં આવે છે.

જ્યારે ઉધરસ થઈ હોય ત્યારે આ ગંઠોડા ઉપયોગી છે. ઉધરસએ કફ કાઢવા માટેની એક પદ્ધતિ છે. જ્યારે આપણા શરીરમાં કફ હોય ત્યારે ઉધરસ આવે છે. જયારે આપણને કોઈ ડોક્ટર એન્ટી બાયોટીક દવા આપે અને કફ સુકાઈ જાય ત્યારે પણ ઉધરસ આવે છે.

આ સમસ્યાનો ઈલાજ કરવા માટે આ પીપરીમૂળના ગંઠોડાનો પાવડર કરી લેવો. આ પછી આ પાવડરમાં હળદર નાખવી. આ બંનેનું મિશ્રણ સરખા પ્રમાણમાં લેવું. આ મિશ્રણમાં થોડું મધ નાખવું. આ બધું બરાબર નાખીને તેનું પેસ્ટ જેવું બનાવવું. આ પેસ્ટ બનાવીને આ પેસ્ટને આંગળી જેટલું ચાટવું. આ પેસ્ટને એક આંગળીમાં આવે તેટલું ચાટવું.

આ પેસ્ટ દર કલાકે-કલાકે ચાટતા રહેવું. આ ઉપાય કરતા રહેવાથી માત્ર એક જ દિવસમાં તેનું સમ્પૂર્ણ રીઝલ્ટ મળી જશે. માટે આ પ્રયોગથી માત્ર એક જ દિવસમાં ઉધરસમાં રાહત મળી જાય છે અને ઉધરસ મટે છે. આ ઉધરસ માટે રામબાણ ઔષધી છે. આ ઔષધીનો પ્રયોગ કરવાથી શરીરમાં ખુબ જ ઝડપથી ઉધરસ મટાડવામાં ઉપયોગી થાય છે.

આમ, લીંડી પીપરના આ મૂળ ગંઠોડા ખુબ જ ઉપયોગી થાય છે. તેનો ઉપયોગ ઉધરસની સમસ્યામાં કરવાથી ઉધરસની બીમારી મટે છે. આ રીતે પીપરીમૂળના ગંઠોડા શરીરમાં ખુબ જ સારી અસર કરીને કફ વગેરે કચરાને દૂર કરીને ઉધરસનો ઈલાજ કરે છે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે
આરોગ્ય

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

June 15, 2022
Next Post
શરીરમાં દુઃખાવા નો ઈલાજ

શરીરના કોઈપણ ભાગમાં થતા દુઃખાવા માટે આ ચૂર્ણ જાતેજ ઘરે બનાવો

મ્યુકોરમાઈકોસિસ

બ્લેક ફંગસ અને સફેદ ફંગસ માટે જબરદસ્ત આયુર્વેદિક ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બીજોરા ના ફાયદા

તાવ, ધાધર, પથરી, શરદી, કફ, મસા, એસીડીટી ઉપરાંત 50 થી વધુ રોગોના ઈલાજ માટે આ એક ઔષધી છે ઉપયોગી

February 25, 2022
લોહીની ઉણપને દુર કરવાના ઉપાય

ઝડપથી લોહીની ઉણપને દુર કરશે આ એક આયુર્વેદિક ઉપાય

March 22, 2022
બે ટીપાં લિંબુના ચમત્કારિક પ્રયોગ

માત્ર બે ટીપાં લિંબુના ચમત્કારિક પ્રયોગ દ્વારા ફેફસામાં જામી ગયેલા કફને કાઢી નાખો બહાર

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In