Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

છાતી અને ગળામાં જમા થયેલો કફ એક જ દિવસમાં નીકળી જશે બહાર

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
છાતી અને ગળામાં જમા થયેલો કફ એક જ દિવસ માં નીકળી જશે બહાર

છાતી અને ગળામાં જમા થયેલો કફ એક જ દિવસ માં નીકળી જશે બહાર

0
SHARES
Share on FacebookShare on Twitter

શરીરમાં કફનું પ્રમાણ વધે તો ખુબ જ હેરાનગતિ થાય છે. આપણા શરીરમાં કફનું પ્રમાણ 0 થી 6 મિલીગ્રામ હોવું જરૂરી છે. જો આ કફનું પ્રમાણ વધે તો શરીરમાં શરદી થાય, નાકમાંથી પાણી નીકળે, ગળામાં બળે, પછી ગળામાં ખંજવાળ આવે, તાવ આવે, માથું દુખે, શરીર કળે તેમજ ઉધરસ થાય વગેરે જેવી બીમારીઓ લાગુ પડી જાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

કફની સાથે બીજી ઘણી બીમારીઓ જોડાઈ જાય છે, જેમાં વાઈરલ ઇન્ફેકશન વધારે લાગે છે, જેના લીધે ન્યુમોનિયા, કોરોના જેવા રોગો લાગુ પડે છે અને તેની યોગ્ય સમયમાં સારવાર ન કરવામાં આવે તો જે લોકોની ઈમ્યુનીટી કમજોર હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓને મોતના મુખમાં પણ ધકેલી શકે છે. માટે આ કફનો નિકાલ કરવો જરૂરી છે.

Join Group

અમે અહિયાં આ કફની સાવ સામાન્ય અને ઘરમાં જ, રસોડામાં મળી રહેતી કફની દવા વિશે જણાવીશું. જેનાથી કફનો શરીરમાંથી નિકાલ કરી શકાય છે. કફને દુર કરી શકાય છે. જેના લીધે શરીરમાં ફેફસા અને છાતીમાં રહેલા ક્ફને દુર કરીને ઓક્સીજનનું પ્રમાણ જાળવી શકાય છે. ઘણી વખત વધારે પ્રમાણમાં કફને લીધે શરીરમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે જેના લીધે પૂરતા પ્રમાણમાં હવા અંદર જતી નથી એટલે જેના લીધે જરૂર હોય એટલો ઓક્સીજન પણ શરીરને મળતો નથી.

આ માટે દરરોજ સવારે ઉઠીને બે લસણની કળી ફોલીને ઉપરથી ફોતરા કાઢીને કળીને ખાઈ જવી. આ પ્રમાણમાં બાળકને કફ હોય તો તેને એક કળી ખાવા માટે આપી શકાય છે. આ કળી ખાધા બાદ અડધો કલાક પછી જ નાસ્તો, ચા પાણી કરવા.

બપોરે જમતા પહેલા એક ચમચી તુલસીનો રસ, એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ લઈને આ બધાને મિક્સ કરીને તેમાં થોડું સિંધવ મીઠું નાખવું. આ પછી તેને બરાબર હલાવીને પી જવું. આ મિશ્રણ દવા પીધા બાદ એક કલાક પછી જ જમવા બેસવું. આ બાદ બપોરે ત્રણથી ચાર ખજુરની પેશી ખાવી અને ઉપર એક ગ્લાસ ગરમ પાણી પીવું.

ત્યારબાદ સાંજે જમવાના એક કલાક પહેલા  ઉપર જણાવ્યા મુજબ તુલસી, લીંબુ, આદું અને સિંધવ મિક્સ કરીને તેનું સેવન કરવું. સાજે પણ આ ઉપાય કરવાથી કફ બહાર નીકળશે. સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે. આ વસ્તુઓ ગરમ અને એસીડીક હોવાથી કફના વાયરસના નાશ માટે પણ ઉપયોગી થશે.

રાત્રે સુતા પહેલા મીઠા હળદર વાળા ચણા બજારમાંથી લાવવા. આ ચણામાંથી અડધી મુઠી જેટલા ચણાનું સેવન કરવું. માત્ર અડધી મુઠી જેટલા જ ચણાને ખાવા. વધારે પડતા ચણા ખાવામાં પચતા નથી, અને ગેસ જેવી સમસ્યા થાય છે. પેટમાં દુખવા આવે જેવી સમસ્યા થાય છે. આ માટે અડધી મુઠી જેટલા જ ચણા ખાઈને 100 થી 150 ગ્રામ દૂધ લઈને તેને ગરમ કરવું.

આ ઉપયોગમાં લેવામાં આવતું દૂધ મલાઈ વગરનું હોવું જરૂરી છે. જેમાં ગાયનું દૂધ વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દુધમાં અડધી ચમચી હળદર નાખવી, થોડું મીઠું નાખવું, જેમાં સિંધવ મીઠું નાખવાથી અતિઉત્તમ રહેશે. આ મિશ્રણમાં થોડો ગોળ નાખવો. આ બધાને બરાબર મિક્સ કરીને ગોળને ઓગાળીને આ દૂધને પી જવું. અને રાત્રી દરમિયાન સારી ઊંઘ કરી લેવી.

આ ઉપરોક્ત ઉપાયો દિવસ દરમિયાન કરવાથી ફેફસામાં જામી ગયેલો કફ બહાર નીકળી જશે. આ જામેલો કફ છાતી અને ફેફસામાંથી ખેંચાય ખેંચાયને બહાર આવશે. આ ઉપાય કરવાથી ખુબ જ સારું પરિણામ મળે છે. આ પ્રયોગ જેને કફની સમસ્યા હોય તેના માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી કફની સમસ્યા દુર થાય છે. શરીરના ફેફસા પણ સાફ થાય છે.

આ રીતે તમે ફેફસામાંથી, છાતીમાંથી, શ્વાસ નળીમાંથી અને શ્વસનતંત્રમાંથી કફને બહાર કાઢી શકો છો. જેના લીધે ઓક્સીજન ઘટવાની સમસ્યા સર્જાતી નથી. કફની સાથે તેમાં ભરાયેલા વાયરસનો પણ નાશ થાય છે. જેથી શરદી અને ઉધરસ પણ મટે છે.

આ સિવાય શ્વાસ દ્વારા નાસ લઈને કફને બહાર કાઢવાની રીત પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણા શરીરમાં વધારે પ્રમાણમાં કફ જામી ગયો હોય તો કોઈ વાસણમાં પાણી ગરમ કરીને તેની વરાળ નાક અને ગળા દ્વારા લેવામાં આવે તો ફેફસામાં રહેલો કફ ગરમ હવા અને વરાળથી ઓગળે છે અને શરીરની બહાર નીકળે છે. અત્યારના સમયે વગર દવાએ કફને કાઢવાની આ નાસ લેવાની પદ્ધતિને ઉત્તમ માનવામાં આવે છે.

હાલમાં લાઈટ દ્વારા પાણી ગરમ કરીને તેની વરાળ લેવાના ઇન્સ્ટ્રુમેંટ પણ મળે છે. આ જેને કોઇપણ વધારાના ધુમાડા વગર સીધી જ વરાળ લેવા માટે ઉપયોગી છે. તેને લાવીને નાક પર લગાવીને તેનાથી વરાળ લઈ શકાય છે.  ગરમ પાણી કરીને તેમાં અજમો, તુલસી વગેરે નાખીને તેની વરાળ લઈ શકાય છે. જેનાથી કફને ઓગાળવામાં સરળતા રહે છે.

કફને દુર કરવા માટે ડુંગળી પર ખુબ જ ઉપયોગી છે. ડુંગળીમાં શરીરમાં બળતરા કરે તેવા તત્વો આવેલા હોય છે. જેમ ડુંગળી કાપતા આપણી આંખમાંથી પાણી નીકળવા માંડે છે અને આંખો  બળે છે. તેવી જ રીતે જો ડુંગળીને કાપીને સુંઘવામાં આવે તો ગળામાં અને છાતીમાં રહેલો કફ ઓગળે છે અને બહાર નીકળે છે. આ કફને ઓગાળીને બહાર કાઢવામાં આ ઉપાય ખુબ જ સારું પરિણામ આપે છે. આ સિવાય ડુંગળીને ફોલીને તેનો છુંદો કરીને નાક અને ગળા દ્વારા સુંઘવામાં આવે તો કફ બહાર નીકળે છે.

ડુંગળીનો રસ કાઢીને તેના ત્રણ થી ચાર ટીપા નાકમાં પાડવાથી ગળું સાફ થાય છે, શ્વાસ નળી સાફ થાય છે. શરીરમાં છાતીમાં રહેલો કફ ઓગળે છે. શરીરની કફની સમસ્યા દુર થાય છે. આ રીતે કફને દુર કરવા માટે ડુંગળીને ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે.

વધારે પડતા કફને લીધે શ્વાસ લેવાની તકલીફ થાય તો ઊંઘા સુવાની સલાહ આપવામાં આવે છે. જેમાં માથા પર, કમરની નીચે અને પગની નીચે એમ ત્રણ જગ્યાએ ઓશિકા મુકવા અને સુઈ જવું. જેના લીધે ઓક્સિજનની કોઈ જ સમસ્યા રહેતી નથી. કફ દબાણ થતા જ શરીરની બહાર નીકળવા લાગે છે. આ રીતે કફની સમસ્યા દુર કરી શકાય છે.

કફના ઈલાજ માટે મધને ઉત્તમ ઔષધીય દવા માનવામાં આવી છે. સવારે ઉઠીને નરણા કોઠે એટલે કે ખાલી પેટ બે ચમચી મધ પી જવું. સાંજના સમયે પણ બે ચમચી મધ જમ્યા પહેલા પી લેવું. આ ઈલાજ કરવાથી શરીરમાંથી કફ છુટો પડીને મળ દ્વારા તેમજ નાક વાટે ઓગળીને બહાર નીકળી જશે.

આ સિવાય લીંબુના ટીપા નાકમાં નાખવાથી પણ કફને બહાર કાઢી શકાય છે. જેમાં ગળામાં અને નાકમાંથી કફ બહાર નીકળે છે. ગળું ચોખ્ખું થઈ જાય છે. શરીરમાં ફસાયેલો નાકમાં ફસાયેલો કફ અને વાયરસ મરીને નીકળી જાય છે. આ ઉપાય કરવાથી છીંકો આવે છે જેના લીધે કફ બહાર છૂટો પડીને બહાર નીકળવા લાગે છે. આ ઉપાય કરતા નાકમાં બળવા લાગે તો નારીયેળના કોપરેલ તેલને આંગળી પર લગાવીને તેને નાકમાં ઘસવાથી બળતરા ઓછી થઈ જશે.

ગળો, સુંઠ, હળદર, દ્રાક્ષ, મરી, તુલસી, લવિંગ, તજ, ગોળ, મીઠું વગેરેને ખાંડીને તેનો ભૂકો કરીને તેને કોઈ વાસણમાં પાણી લઈને તેમાં આ ભુક્કો નાખવો અને તેને બરાબર તેમાંથી 25 ટકા જેટલું પાણી બળી જાય ત્યારે તેને ગાળીન પી જવાથી પણ ફેફ્સામાંથી કફ બહાર નીકળે છે. શ્વસનતંત્ર સાફ થઈ જાય છે અને કફની તેમજ ઓક્સિજનની સમસ્યા પણ દુર થાય છે.

આમ, આ કફને દુર કરવા માટેના આ ઉપચારો તમારા માટે ખુબ જ ઉપયોગી થશે અને તમે કફને ખુબ જ સરળતાથી દુર કતી શકશો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમને કફની સમસ્યામાંથી છુટકારો મળે.

શરીરમાં કફનું પ્રમાણ વધે તો ખુબ જ હેરાનગતિ થાય છે. આપણા શરીરમાં કફનું પ્રમાણ 0 થી 6 મિલીગ્રામ હોવું જરૂરી છે. જો આ કફનું પ્રમાણ વધે તો શરીરમાં શરદી થાય, નાકમાંથી પાણી નીકળે, ગળામાં બળે, પછી ગળામાં ખંજવાળ આવે, તાવ આવે, માથું દુખે, શરીર કળે તેમજ ઉધરસ થાય વગેરે જેવી બીમારીઓ લાગુ પડી જાય છે.

કફની સાથે બીજી ઘણી બીમારીઓ જોડાઈ જાય છે, જેમાં વાઈરલ ઇન્ફેકશન વધારે લાગે છે, જેના લીધે ન્યુમોનિયા, કોરોના જેવા રોગો લાગુ પડે છે અને તેની યોગ્ય સમયમાં સારવાર ન કરવામાં આવે તો જે લોકોની ઈમ્યુનીટી કમજોર હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓને મોતના મુખમાં પણ ધકેલી શકે છે. માટે આ કફનો નિકાલ કરવો જરૂરી છે.

અમે અહિયાં આ કફની સાવ સામાન્ય અને ઘરમાં જ, રસોડામાં મળી રહેતી કફની દવા વિશે જણાવીશું. જેનાથી કફનો શરીરમાંથી નિકાલ કરી શકાય છે. કફને દુર કરી શકાય છે. જેના લીધે શરીરમાં ફેફસા અને છાતીમાં રહેલા ક્ફને દુર કરીને ઓક્સીજનનું પ્રમાણ જાળવી શકાય છે. ઘણી વખત વધારે પ્રમાણમાં કફને લીધે શરીરમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે જેના લીધે પૂરતા પ્રમાણમાં હવા અંદર જતી નથી એટલે જેના લીધે જરૂર હોય એટલો ઓક્સીજન પણ શરીરને મળતો નથી.

આ માટે દરરોજ સવારે ઉઠીને બે લસણની કળી ફોલીને ઉપરથી ફોતરા કાઢીને કળીને ખાઈ જવી. આ પ્રમાણમાં બાળકને કફ હોય તો તેને એક કળી ખાવા માટે આપી શકાય છે. આ કળી ખાધા બાદ અડધો કલાક પછી જ નાસ્તો, ચા પાણી કરવા.

બપોરે જમતા પહેલા એક ચમચી તુલસીનો રસ, એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ લઈને આ બધાને મિક્સ કરીને તેમાં થોડું સિંધવ મીઠું નાખવું. આ પછી તેને બરાબર હલાવીને પી જવું. આ મિશ્રણ દવા પીધા બાદ એક કલાક પછી જ જમવા બેસવું. આ બાદ બપોરે ત્રણથી ચાર ખજુરની પેશી ખાવી અને ઉપર એક ગ્લાસ ગરમ પાણી પીવું.

ત્યારબાદ સાંજે જમવાના એક કલાક પહેલા  ઉપર જણાવ્યા મુજબ તુલસી, લીંબુ, આદું અને સિંધવ મિક્સ કરીને તેનું સેવન કરવું. સાજે પણ આ ઉપાય કરવાથી કફ બહાર નીકળશે. સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે. આ વસ્તુઓ ગરમ અને એસીડીક હોવાથી કફના વાયરસના નાશ માટે પણ ઉપયોગી થશે.

રાત્રે સુતા પહેલા મીઠા હળદર વાળા ચણા બજારમાંથી લાવવા. આ ચણામાંથી અડધી મુઠી જેટલા ચણાનું સેવન કરવું. માત્ર અડધી મુઠી જેટલા જ ચણાને ખાવા. વધારે પડતા ચણા ખાવામાં પચતા નથી, અને ગેસ જેવી સમસ્યા થાય છે. પેટમાં દુખવા આવે જેવી સમસ્યા થાય છે. આ માટે અડધી મુઠી જેટલા જ ચણા ખાઈને 100 થી 150 ગ્રામ દૂધ લઈને તેને ગરમ કરવું.

આ ઉપયોગમાં લેવામાં આવતું દૂધ મલાઈ વગરનું હોવું જરૂરી છે. જેમાં ગાયનું દૂધ વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દુધમાં અડધી ચમચી હળદર નાખવી, થોડું મીઠું નાખવું, જેમાં સિંધવ મીઠું નાખવાથી અતિઉત્તમ રહેશે. આ મિશ્રણમાં થોડો ગોળ નાખવો. આ બધાને બરાબર મિક્સ કરીને ગોળને ઓગાળીને આ દૂધને પી જવું. અને રાત્રી દરમિયાન સારી ઊંઘ કરી લેવી.

આ ઉપરોક્ત ઉપાયો દિવસ દરમિયાન કરવાથી ફેફસામાં જામી ગયેલો કફ બહાર નીકળી જશે. આ જામેલો કફ છાતી અને ફેફસામાંથી ખેંચાય ખેંચાયને બહાર આવશે. આ ઉપાય કરવાથી ખુબ જ સારું પરિણામ મળે છે. આ પ્રયોગ જેને કફની સમસ્યા હોય તેના માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી કફની સમસ્યા દુર થાય છે. શરીરના ફેફસા પણ સાફ થાય છે.

આ રીતે તમે ફેફસામાંથી, છાતીમાંથી, શ્વાસ નળીમાંથી અને શ્વસનતંત્રમાંથી કફને બહાર કાઢી શકો છો. જેના લીધે ઓક્સીજન ઘટવાની સમસ્યા સર્જાતી નથી. કફની સાથે તેમાં ભરાયેલા વાયરસનો પણ નાશ થાય છે. જેથી શરદી અને ઉધરસ પણ મટે છે.

આ સિવાય શ્વાસ દ્વારા નાસ લઈને કફને બહાર કાઢવાની રીત પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણા શરીરમાં વધારે પ્રમાણમાં કફ જામી ગયો હોય તો કોઈ વાસણમાં પાણી ગરમ કરીને તેની વરાળ નાક અને ગળા દ્વારા લેવામાં આવે તો ફેફસામાં રહેલો કફ ગરમ હવા અને વરાળથી ઓગળે છે અને શરીરની બહાર નીકળે છે. અત્યારના સમયે વગર દવાએ કફને કાઢવાની આ નાસ લેવાની પદ્ધતિને ઉત્તમ માનવામાં આવે છે.

હાલમાં લાઈટ દ્વારા પાણી ગરમ કરીને તેની વરાળ લેવાના ઇન્સ્ટ્રુમેંટ પણ મળે છે. આ જેને કોઇપણ વધારાના ધુમાડા વગર સીધી જ વરાળ લેવા માટે ઉપયોગી છે. તેને લાવીને નાક પર લગાવીને તેનાથી વરાળ લઈ શકાય છે.  ગરમ પાણી કરીને તેમાં અજમો, તુલસી વગેરે નાખીને તેની વરાળ લઈ શકાય છે. જેનાથી કફને ઓગાળવામાં સરળતા રહે છે.

કફને દુર કરવા માટે ડુંગળી પર ખુબ જ ઉપયોગી છે. ડુંગળીમાં શરીરમાં બળતરા કરે તેવા તત્વો આવેલા હોય છે. જેમ ડુંગળી કાપતા આપણી આંખમાંથી પાણી નીકળવા માંડે છે અને આંખો  બળે છે. તેવી જ રીતે જો ડુંગળીને કાપીને સુંઘવામાં આવે તો ગળામાં અને છાતીમાં રહેલો કફ ઓગળે છે અને બહાર નીકળે છે. આ કફને ઓગાળીને બહાર કાઢવામાં આ ઉપાય ખુબ જ સારું પરિણામ આપે છે. આ સિવાય ડુંગળીને ફોલીને તેનો છુંદો કરીને નાક અને ગળા દ્વારા સુંઘવામાં આવે તો કફ બહાર નીકળે છે.

ડુંગળીનો રસ કાઢીને તેના ત્રણ થી ચાર ટીપા નાકમાં પાડવાથી ગળું સાફ થાય છે, શ્વાસ નળી સાફ થાય છે. શરીરમાં છાતીમાં રહેલો કફ ઓગળે છે. શરીરની કફની સમસ્યા દુર થાય છે. આ રીતે કફને દુર કરવા માટે ડુંગળીને ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે.

વધારે પડતા કફને લીધે શ્વાસ લેવાની તકલીફ થાય તો ઊંઘા સુવાની સલાહ આપવામાં આવે છે. જેમાં માથા પર, કમરની નીચે અને પગની નીચે એમ ત્રણ જગ્યાએ ઓશિકા મુકવા અને સુઈ જવું. જેના લીધે ઓક્સિજનની કોઈ જ સમસ્યા રહેતી નથી. કફ દબાણ થતા જ શરીરની બહાર નીકળવા લાગે છે. આ રીતે કફની સમસ્યા દુર કરી શકાય છે.

કફના ઈલાજ માટે મધને ઉત્તમ ઔષધીય દવા માનવામાં આવી છે. સવારે ઉઠીને નરણા કોઠે એટલે કે ખાલી પેટ બે ચમચી મધ પી જવું. સાંજના સમયે પણ બે ચમચી મધ જમ્યા પહેલા પી લેવું. આ ઈલાજ કરવાથી શરીરમાંથી કફ છુટો પડીને મળ દ્વારા તેમજ નાક વાટે ઓગળીને બહાર નીકળી જશે.

આ સિવાય લીંબુના ટીપા નાકમાં નાખવાથી પણ કફને બહાર કાઢી શકાય છે. જેમાં ગળામાં અને નાકમાંથી કફ બહાર નીકળે છે. ગળું ચોખ્ખું થઈ જાય છે. શરીરમાં ફસાયેલો નાકમાં ફસાયેલો કફ અને વાયરસ મરીને નીકળી જાય છે. આ ઉપાય કરવાથી છીંકો આવે છે જેના લીધે કફ બહાર છૂટો પડીને બહાર નીકળવા લાગે છે. આ ઉપાય કરતા નાકમાં બળવા લાગે તો નારીયેળના કોપરેલ તેલને આંગળી પર લગાવીને તેને નાકમાં ઘસવાથી બળતરા ઓછી થઈ જશે.

ગળો, સુંઠ, હળદર, દ્રાક્ષ, મરી, તુલસી, લવિંગ, તજ, ગોળ, મીઠું વગેરેને ખાંડીને તેનો ભૂકો કરીને તેને કોઈ વાસણમાં પાણી લઈને તેમાં આ ભુક્કો નાખવો અને તેને બરાબર તેમાંથી 25 ટકા જેટલું પાણી બળી જાય ત્યારે તેને ગાળીન પી જવાથી પણ ફેફ્સામાંથી કફ બહાર નીકળે છે. શ્વસનતંત્ર સાફ થઈ જાય છે અને કફની તેમજ ઓક્સિજનની સમસ્યા પણ દુર થાય છે.

આમ, આ કફને દુર કરવા માટેના આ ઉપચારો તમારા માટે ખુબ જ ઉપયોગી થશે અને તમે કફને ખુબ જ સરળતાથી દુર કતી શકશો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમને કફની સમસ્યામાંથી છુટકારો મળે.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ફીંડલા એક ચમત્કારિક ફળ

એક એવું ચમત્કારિક ફળ જે જટિલ રોગો ને જડમૂળ થી કરે છે દુર

પેટમાં થયેલા કીડા, કૃમિ કરમિયા વગેરે નો 100% નાશ કરશે આ આયુર્વેદિક ઉપચાર

પેટમાં થયેલા કીડા, કૃમિ કરમિયા વગેરે નો 100% નાશ કરશે આ આયુર્વેદિક ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ

એક એવી હોસ્પિટલ કે જ્યાં દવા, ઓપરેશન, જમવાનું અને સંભાળ છે સંપૂર્ણ મફત

March 22, 2022
ત્રીજી લહેર થી બચવાના ઉપાય

કોરોનાની ત્રીજી લહેરથી બચવા આજથી જ ચાલુ કરી દેજો આ ઉપાય

March 22, 2022
20 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ અશેરીયા, જાણો આ શક્તિશાળી ઔષધી વિષે

20 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ અશેરીયા, જાણો આ શક્તિશાળી ઔષધી વિષે

February 25, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In