Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

વજન ઘટાડવું હોય તો રોજ પાણીમાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને પીવો

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
વજન ઘટાડવું

વજન ઘટાડવું

0
SHARES
Share on FacebookShare on Twitter

વધારે પડતા વજનની સમસ્યા જે કોઈ વ્યક્તિને હોય છે, જે વ્યક્તિ કોઈને કોઈ રીતે પરેશાન રહેતો હોય છે. આ સમસ્યાને ઠીક કરવી જરૂરી છે. કારણ કે આ સમસ્યા એક એવી સમસ્યા છે કે જેનો ઈલાજ ન કરવામાં આવે તો જેના લીધે બીજી સમસ્યાઓ આવવાની પણ શક્યતાઓ રહે છે. વધારે વજન વાળા વ્યક્તિને કોઈને કોઈ બીમારી શરીરમાં આવતી જ હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આજના સમયે આ વધારે વજન અને વધારે શરીર એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ એક એવી સમસ્યા છે કે જેના લીધે કોઈને કોઈ વ્યક્તિ તેનો ઈલાજ કરવાનો ઉપાય શોધતો જ હોય છે. પરંતુ આમાં કોઈ ઉપચાતર બરાબર કાર્ય કરતો હોતો નથી.

Join Group

શરીરમાં ફાંદ દેખાવી કે શરીરનો દેખાવ બદલાઈ જવો જે એક ખરાબ દેખાય છે. આ સમસ્યાને લીધે ઘણા લોકો શરમ પણ અનુભવતા હોય છે. જયારે ચાલવામાં અને કોઈ કાર્ય કરવામાં તેમજ કપડા પહેરવામાં પણ આ સમસ્યાથી સમસ્યા રહેતી હોય છે.

જો આ વધારે પડતા વજનના ઈલાજ તરીકે જો આયુર્વેદનો સહારો લેવામાં આવે તો વજનને આસાનીથી ઘટાડી શકાય છે.  આ ઈલાજ માટે શરીરને ડીટોકસ કરવું જોઈએ. એટલે કે શરીરનું નિયમિત શુદ્ધિકરણ કરીને આ વધારે વજનની સમસ્યાને ઠીક કરી શકાય છે.

આ માટે એક ખુબ જ ઘરેલું અને કારગર ઉપાય છે. તુલસી અને અજમાનું ડ્રીંક. અજમા અને તુલસી સ્વાસ્થ્ય માટે ખુબ  જ ઉપયોગી છે. આ બંને વસ્તુનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યના લાભો પણ મળે છે. તુલસી અને અજમામાં રહેલા પોષકતત્વોને લીધે તેના ડ્રીંકથી વજન ઉતારવામાં મદદ મળે છે.

તુલસી એક એવી આયુર્વેદિક ઔષધી છે કે કે મેટાબોલીઝ્મને વધારે છે, તેમજ ગેસ્ટ્રીક જ્યુસને રીલીઝ કરવામાં મદદ કરે છે. આ રીતે થતી પ્રક્રિયાને લીધે આ તુલસી અને અજમાનું જ્યુસ શરીરમાં રહેલી વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.

આ પીણું બનાવવા માટે એક ગ્લાસ પાણી લેવું. આ પાણીમાં એક ચમચી અજમો નાખવો. આખી રાત્રી આ પાણીમાં જ અજમાને પલળવા દેવો. સવારે તેમાં 4 થી 5 તુલસીના પાંદડા નાખીને તેને ગરમ કરવું. જયારે ગરમ કરતા સમયે આ પાણીમાંથી અડધું પાણી બળી જાય અને અડધું પાણી વધે ત્યારે તેને ચુલા કે ગેસ પરથી ઉતારી લેવું અને પછી ગાળી લેવું.  જયારે આ પાણી પીવાલાયક ગરમ રહે ત્યારે ધીરે ધીરે તેનું સેવન કરવું.

આ રીતે ગરમ કરીને તુલસી અને અજમાના ડ્રીંકથી શરીરમાં ખુબ જફાયદા થાય છે. જે શરીરમાં તુલસી એક ઔષધી હોવાથી ખુબ જ ફાયદો કરે છે. ખાસ કરીને શરદી અને ખાંસીના ઈલાજ તરીકે આપણે ઘરેલુ ઉપચાર તરીકે આ તુલસીનો ઉપયોગ અવારનવાર કરીએ છીએ.  જયારે શરીરમાં કોઈ જગ્યાએ ઈજા થઇ હોય ત્યારે તુલસીના પાંદડા અને ફટકડીને સાથે લગાવવાથી શરીરના ઘાને મટાડે છે. જયારે ઘાને પાકતો પણ રોકે છે.

આ જયારે તુલસીમાંથી બનાવેલું આ ડ્રીંક સાંધાના દુખાવા, વાયરલ ચેપ, એસીડીટી અને કબજિયાત તેમજ વજન ઉતારવામાં ઉપયોગી છે. આ ડ્રીંકમાં અજમા અને તુલસીના ગુણો સાંધાની તક્લીફને દૂર કરે છે, જે વાયુના પ્રકોપને શાંત કરે છે જેના લીધે સાંધાના દુખાવા શાંત રહે છે.

જયારે વાયરલ નાશક ગુણ તુલસીમાં રહેલા છે જેથી વાયરસના પ્રકોપને શાંત કરે છે. જેમાં રહેલા એન્ટી ઓક્સીડેંટ ગુણો અને રોગ પ્રતિકારક ગુણને લીધે વાયરસથી થતી બીમારીઓ અટકે છે. જેથી આ ડ્રીંકનું નિયમિત સવન કરવું જોઈએ.

જયારે વધારે વજન ની તકલીફ  ધરાવતા લોકો માટે અ પીણું ખુબ જ ઉપયોગી છે. જ્યારે આ પીણું પીવામાં આવે તો શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓગળે છે. જે પેટ અને સાથળની ચરબીને બાળે છે, જેના લીધે શરીરનું વજન પણ ઘટે છે.

આમ, અજમા અને તુલસીની પીણું વજન ઘટાડવાના ઔષધ તરીકે ખુબ જ ઉપયોગી છે. આ ઔષધનો ઉપયોગ કરવાથી બીજા અનેક લાભો પણ થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ચહેરો સુંદર બનાવો

કોઈપણ પ્રકારના ફેસવોશ કે ક્રીમ વગર તમારો ચેહરો ચમકી ઉઠશે

કેલ્શિયમ ધરાવતી વસ્તુ

100 મિલીગ્રામથી વધુ કેલ્શિયમ ધરાવતી વસ્તુનું સેવન કરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લોહી પાતળું કરવાનો ૧૦૦% અસરકારક આયુર્વેદિક ઈલાજ

લોહી પાતળું કરવાનો ૧૦૦% અસરકારક આયુર્વેદિક ઈલાજ

February 25, 2022
ચામડીના રોગો નો આયુર્વેદિક ઉપચાર

આ એક ઉપાયથી ધાધરને એક જ વખતમાં જડમૂળથી મટાડી શકાય છે

August 7, 2022
saragva no soup recipe

જાણો સરગવાનો પાવડર, સરગવાનું સૂપ અને શાક બનાવાની સૌથી સરળ પધ્ધથી

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In