Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

જો તમે પણ દૂધ સાથે કેળા ખાતા હોવ? તો પહેલા જ આ વાંચી લો, નહી તો થશે ગંભીર સમસ્યા

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
દૂધ સાથે કેળા

દૂધ સાથે કેળા

0
SHARES
Share on FacebookShare on Twitter

બધા જ લોકો થોડા ઘણા અંશે તો પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોય છે, જયારે ઘણા લોકો એવા હોય છે કે જે કોઇપણ ચિંતા કર્યાં વગર ગમે તે વસ્તું ખાઈ લેતા હોય છે. આવી વસ્તુ ખાઈને તે પોતાના શરીરમાં ઘણી બધી બીમારીઓને નિમંત્રણ આપે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આપણા આયુર્વેદમાં અને આપણા પૂર્વજો જે રીતે અનુસરણ કર્યું છે તેવા ખોરાક ખાવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે. આયુર્વેદમાં બતાવેલી ઘણી એવી વસ્તુ છે કે જે સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જેમાં કેળા એક એવું ફળ છે જે શરીરના સ્વસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. કેળાની સ્મૂધી અને કેળાના શેકને સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે.

Join Group

જયારે ગાય, ભેસ વગેરેનું દૂધ પણ સ્વાસ્થ્ય માટે લાભપ્રદ છે. દૂધમાં રહેલા દરેક તત્વો આયુર્વેદ માટે ઉત્તમ ગણવામાં આવ્યા છે. શરીરની બહારથી અંદર સુધી, પગથી માંડીને માથા સુધીના દરેક અંગોમાં ઉપયોગી થાય તેવા તત્વો આ દૂધમાં હોય છે.

કેળામાં ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, વિટામીન સી અને વિટામીન B6 રહેલા હોય છે. જયારે દુધમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ અને ફોસ્ફરસ રહેલું છે. કેળા અને દૂધ આ પોષકતત્વોથી ભરપૂર હોય છે, આ કારણોસર માનવામાં આવે છે કે, કેળા અને દૂધનું એકસાથે સેવન કરવું તે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

કેળા અને દૂધનું સાથે સેવન કરવાથી માંસપેશીઓ મજબૂત થાય છે. જે યુવાઓ ફિટનેસ અંગે ખુબ જ જાગૃત હોય છે, તે લોકો દૂધ અને કેળાનું સેવન કરવાનું પસંદ કરતા હોય છે. દૂધ અને કેળામાં ભરપૂર માત્રામાં કેલરી હોય છે. જો આ ફૂડનું અધિક માત્રામાં સેવન કરવામાં આવે તો વજન વધી શકે છે.

પરંતુ આયુર્વેદમાં આ બંને વસ્તુને સાથે સેવન કરવાથી નુકસાન કારક બતાવવામાં આવી છે. જેનું અલગ અલગ સેવન ફાયદો કરી શકે છે. પરંતુ સાથે ખાવા પર આયુર્વેદમાં નિષેધ કરવામાં આવ્યો છે. આયુર્વેદ અનુસાર જો દૂધ અને કેળાનું એકસાથે સેવન કરવામાં આવે તો પાચનતંત્ર પર તેની અસર થઇ શકે છે અને તેનાથી સ્વાસ્થ્યને નુકશાન પણ થાય છે.

કેળા અને દૂધ અલગ અલગ પ્રકૃતિ ધરાવે છે. આ બંને અલગ અલગ પ્રકૃતિ ધરાવતા હોવાથી તેની સ્વાસ્થ્ય પર અસર પડે છે. ખાસ કરીને પાચન તંત્ર પર તેની વિપરીત અસર થાય છે. આ માટે જે અલગ અલગ વિરોધી પ્રકૃતિ કે વિરોધ આહાર કહેવાય તેવા ખોરાકનું કયારેય સાથે સેવન ન કરવું જોઈએ.

દૂધ અને કેળાનું સાથે સેવન કરવામાં આવે તો, પાચન સંબંધિત સમસ્યા, એલેર્જી, સાઈનસ કંજેશન, ખાંસી, ઉલટી, ડાયેરિયાની સમસ્યા થઇ શકે છે, જો દૂધ અને કકેળાનું એકસાથે સેવન કરવામાં આવે તો શરીરમાં વિષાક્ત ઝેરી પદાર્થ ઉત્પન્ન થઈ શકે છે અને તેની સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે. સાથે તેની શ્વસનતંત્ર પર પણ અસર થાય છે.

જે લોકો શરીરને હ્રષ્ટપુષ્ટ બનાવવા માંગે છે. જે લોકોને પોતાના શરીરનું વજન વધારવા માંગતા હોય, શરીર નબળું હોય તેવા લોકો કેળાનું સેવન કરી શકે છે. જેનાથી તેનું શરીર તાકાતવાન અને મજબુત બને છે. જેનાથી શરીરમાં ઘણી બધી ઉર્જા અને કેલેરી પણ મળે છે.

જયારે દુધમાં રહેલા ભરપૂર પ્રોટીન અને કેલ્શિયમથી હાડકા મજબુત બને છે. જે હાડકાની મજબૂતાઈથી હાડકા ભાંગવાનો કે નબળા પડવાનો તેમજ વાનો રોગ થવાની સંભાવના રહેતી નથી. શરીરમાં તાકાત જળવાઈ રહે છે. શરીરમાં યોગ્ય માત્રામાં ઉર્જા જળવાઈ રહેવાથી શરીર ખુબ જ મજબૂતાઈમાં રહે છે.

આમ, શરીરમાં દૂધ અને કેળા ફાયદા કારક છે. જે અલગ અલગ ખાવા જોઈએ. કારણ કે બંનેની પ્રકૃતિ અલગ અલગ હોવાથી તેનું અસર પાચન તંત્ર અને શરીરના બીજા અંગો પર થાય છે. પરંતુ જે બંને અલગ અલગ ખાવાથી તે શરીરમાં ભરપૂર ફાયદો કરે છે.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ળદળ વાળું દૂધ ન પીવું જોઈએ

આ 5 લોકોએ હળદળ વાળું દૂધ ન પીવું જોઈએ, તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે

આંકડો એક અદભુત ઔષધી

સાંજે સુતી વખતે આ એક છોડનું દૂધ મિક્સ કરી ને લગાવી જુવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભુલથી પણ ફ્રીજમાં ના મુકશો આ શાકભાજી

આ વસ્તુઓ ફ્રીઝમાં મૂકીને ખાશો તો ગંભીર મુશ્કેલીમાં જરૂર મુકશો

June 15, 2022
અજમાનું પાણી

જાણો સવારે ભૂખ્યા પેટે અજમાનું પાણી પીવાથી અસંખ્ય બીમારીઓ થાય છે નાબુદ

March 22, 2022
આ 6 સમસ્યાથી પીડાતા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું જોઈએ

આ 6 સમસ્યાથી પીડાતા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું જોઈએ

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In