Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ડૉ. ગૌરાંગ જોશીએ ઓમિક્રોનના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાય બતાવ્યા

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
ડૉ. ગૌરાંગ જોશીએ ઓમીક્રોનના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાય બતાવ્યા

ડૉ. ગૌરાંગ જોશીએ ઓમીક્રોનના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાય બતાવ્યા

0
SHARES
Share on FacebookShare on Twitter

આજે સમગ્ર દુનિયામાં ઓમીક્રોનનો ફેલાવો થઇ ચુક્યો છે. આ વાયરસનો વેરીયેન્ટ એટલો ઝડપી છે કે જેનો ફેલાવો સમગ્ર દુનિયામાં થઈ ચુક્યો છે. દુનિયાના દરેક  દેશોમાં આ વાયરસનાં લક્ષણો ફેલાઈ ગયા છે. આ વેરીયેન્ટ પર ખાસ નોંધ એટલા માટે લેવામાં આવી રહી છે કે જેમાં કોઈ વેક્સીનની અસર થતી નથી.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

જેથી વેક્સીન લીધી હોય તેવા લોકોને પણ આ એમીક્રોન થાય છે, જેનાં લીધે લોકોએ આ સમસ્યાથી બચવું જોઈએ. જો આવા રોગોથી બચવા માટે આપણા આયુર્વેદમાં ઘણા એવા ઉપાયો હોય છે કે જે આવા રોગો સામે રક્ષણ આપી શકે.

Join Group

જેવી રીતે લોકોએ આયુર્વેદમાં નિષ્ણાત લોકોએ  કોરોનાની સમસ્યામાં બચવા માટે જે રીતે દેશી ઉપચાર અપનાવ્યા હતા અને જે કારગર નીવડ્યા હતા. એવી જ રીતે હવે આ નવા વેરીયન્ટમાં પણ તેના આ ઉપચારો ખુબ જ ઉપયોગી થાય એવા હોય છે.

આ વાયરસ જેટલો ઝડપથી ફેલાય છે એટલો ખતરનાક નથી. જેના લક્ષણો માત્ર સામાન્ય છે. જેમાં થોડા ઉપચારો આયુર્વેદ ઉપર આધાર રાખીને કરવામાં આવે તો તે ઉપયોગી નીવડે છે. થોડી ઘણી સતર્કતા રાખીએ અને આ વાયરસનો સામનો કરીએ તો ખુબ જ ઉપયોગી નીવડે છે. જેમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળતા નથી.

શરીર દુખવું, માથું દુખવું, શરદી થવી અને સામાન્ય તાવ આવવો, ગળામાં દુખવું આવા લક્ષણો આ ઓમીક્રોનમાં જોવા મળે છે. આ બધામાંથી માત્ર એક લક્ષણ પણ આ વાયરસનું હોય શકે છે. જયારે અમુક સ્થિતિમાં આમાંથી એકપણ લક્ષણ પણ હોતું નથી.

ઓમીક્રોન ઝડપથી ફેલાય છે જેથી તેનાથી બચવા માટેના ઉપાય કરી લેવા જોઈએ. જો તમને કે તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિને ઓમીક્રોન થયો હોય તો તેમાં તમારે માટે ઉપયોગી થાય એવી થોડી ટીપ્સ બતાવી રહ્યા છીએ.

આ ટીપ્સ અનુસરવાની સાથે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, હાથ પર સેનીટાઈઝ કરવું. તમે કોઇપણ જગ્યાએ કામ કરતા હોય તો મોઢું અને નાક બંધ રહે ટતેની ખાસ કાળજી રાખવી. આ જગ્યાએથી કોઇપણ વાયરસ પ્રવેશે છે.

આ ઉપચાર માટે તમારે તમે જો જોબ પર જઈ રહ્યા છો તો તમારે જતા પહેલા નાકની અંદર ગાયનું ઘી અથવા તો અણુ તેલ નાકની અંદર લગાવવું, સવારે ઉઠો ત્યારે ચપટી સુંઠ લઈને મોઢામાં મુકવી, આ ઉપાય કરવાથી તમારા શરીરમાં અને નાકમાં જે કપ હશે તે નીકળી જશે.

સહેજ હુંફાળું તેલ લઈને ગળામાં મુકીને તેનાથી કોગળા કરવા, જેથી ગળામાં રહેલું કોઇપણ મ્યુકર કે કફ જલ્દી નીકળી જશે. આ એકદમ સરળ ઉપાય છે. આ ઉપાયની સાથે ગરમ પાણીના કોગળા કરવા. આ કોગળા દિવસમાં  બેથી ત્રણ વખત કરવા.

જે લોકોના ઘરે વરાળ માટેનું સ્ટીમર હોય તેવા લોકોએ ઘરની બહાર કે જોબ પર જતી વખતે વરાળ લઈને જવું. પાણીની અંદર અજમાના દાણા નાખીને તેને ગરમ કરીને તેની વરાળ લેવી જોઈએ. બહારથી કે કામેથી ઘરે આવતી વખતે પણ વરાળ લઈ લેવી.
રાત્રે સૂતા પહેલા સાદું હળદર વાળું ગરમ દૂધ પીવું.

આ ઉપાય તમારા માટે ઓમીક્રોનથી બચવા માટે ખુબ જ ઉપયોગી નીવડે છે. આ સિવાય થોડી કાળજી રાખવી જેમાં તમારે તાજો રાંધેલો ખોરાક ખાવો, વાસી ખોરાકનો ત્યાગ કરવો, બહારનું ખાવાનું બંધ કરવું, જે ખોરાકથી કફમાં વધારો થાય છે તેવા આહારનો ત્યાગ કરવો. આટલી કાળજી રાખવાથી ઓમીક્રોનથી ચોક્કસ બચી શકાય છે.

આ સિવાય તમારે દિવસમાં બેથી ત્રણ વખત ગરમ પાણીના કોગળા કરવા, હળદર વાળું ગરમ દૂધ પીવું, સ્ટીમ લેવી, તમે બહાર જાવ ત્યારે નાકની અંદર ગાયનું ઘી, તમે બહાર જાઓ ત્યારે તમારે નાકની અંદર અણુ તેલ કે તલનું તેલનાં કોગળા કરવા.

આ ઉપાયની સાથે તમારે અશ્વગંધા, ગળો વગેરેના ઉપાયો કરવા, તુલસીનો રસ અને મરી તેમજ મધ મેળવીને તમારે તેનો ઉપાય કરવો. તમારે માટે આટલા ઉપાય અને આટલી કાળજી રાખવી. જે તમારા માટે ખુબ જ અસરકારક સાબિત થશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Disclaimer: કોઈ પણ ઔષધિ કે આયુર્વેદ સારવાર (પ્રયોગ)વ્યક્તિની તાસીર અને વાતાવરણ આધારિત હોય છે કોઈ પણ આયુર્વેદ ઔષધ તમારા આયુર્વેદ તબીબનાં માર્ગદર્શન લઈને પ્રયોજવું

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
શિયાળામાં ઝડપી વજન ઘટાડવા માંગતા હોય

શિયાળામાં ઝડપી વજન ઘટાડવા માંગતા હોય તો ખાલી આ એક ટિપ્સ અનુસરો

શિયાળામાં રહે છે ફાટેલા હોઠની સમસ્યા

શિયાળામાં તમારા હોઠ ફાટી રહ્યા છે તો કરો આ એક ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ બીમારીમાં એસી માં ન રહેવું જોઈએ

પરિવારમાં કોઈને આ સાત બીમારી માંથી હોય તો એ.સી માં ન રહેવું જોઈએ

March 22, 2022
જૂનામાં જુનો દમ કે શ્વાસ રોગ

આ એક પાન જૂનામાં જુનો દમ કે શ્વાસ રોગ માત્ર 3 જ દિવસમાં સારો થઇ જશે

March 22, 2022
8 ઉપયોગી ઔષધી છોડ

ચોમાંચામાં ઘરે લગાવો આ 8 ઔષધીય છોડ નાની નાની વાતમાં દવાખાને નહિ જવું

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In