Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ભૂલથી પણ આ 7 વસ્તુઓ ફરી ગરમ કરીને ક્યારેય ખાવી નહીં

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
આ 7 વસ્તુઓ ફરી ગરમ કરીને ક્યારેય ખાવી નહીં

આ 7 વસ્તુઓ ફરી ગરમ કરીને ક્યારેય ખાવી નહીં

0
SHARES
Share on FacebookShare on Twitter

ઘણી બધા ખોરાક એવા હોય છે જે કે ગરમ કરીને  ખાવાથી નુકશાન થાય છે. ઘણા લોકો આ  ખોરાક વધતાની સાથે જ ઘણા લોકો તેને સાચવીને ફ્રીજમાં રાખી લે છે. જેનો લાંબા સમય બાદ ગરમ કરીને સેવન કરતા હોય છે. જો કે કોઈ પણ પદાર્થને ગરમ કર્યા બાદ 3  કલાક બાદ ખાવાથી કોઈ જ ફાયદો થતો નથી. આયુર્વેદમાં આ રીતે વાસી કે વારંવાર ખાધેલો ખોરાક ખાવાની સખત મનાઈ કરવામાં આવી છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

તમે ઘણી વખત સાંભળ્યું હશે ગરમ કરીને આવો ખોરાક ખાતા રહેવાથી શરીરમાં તેના પોષકતત્વો મળતા નથી. આવા ખોરાક ખાવાથી અને ગરમ કરીને ખાવાથી તેની રાસાયણિક પ્રક્રિયા થવાથી ઝેર બની જાય છે. જેનાથી કેન્સર જેવી સમસ્યા કરી શકે છે.

Join Group

અમે આવી ઘણી બધી  વસ્તુઓમાં અમુક એવી વસ્તુંઓ હોય છે કે જેનું ગરમ કરીને સેવન કરવાથી જેના વિષે અમે જણાવી રહ્યા છીએ. બટાકા અને તેમાંથી બનેલી વસ્તુઓને લાંબા સમય સુધી ફ્રીજમાં ન રાખવી જોઈએ.. કારણ કે લાંબા સમય સુધી રાખવાથી એમાંથી પોષકતત્વો નાશ પામે છે. અને તે ઝેરીલું બની જાય છે. જે તમારા શરીરમાં ભારે નુક્શાન કરી શકે છે. જેમાં બેક્ટેરિયા વધવા લાગે છે અને જેનાથી બટાકાની આવી વસ્તુઓ ન ખાવી જોઈએ.

ચા પાવડર ઘણી લાંબા સમય સુધી ગરમ કરીને લોકો વાપરતા હોય છે. આ રીતે દૂધવાળી ચા બનાવીને પીવાથી તેમાંથી પોષકતત્વો બહાર નીકળી જાય છે.  સાથે તેમાં ટોક્સીન પણ બદલાય જે અને જેના લીધે પાચન તંત્રને તકલીફ થાય છે. આ રીતે ચાનાં પાંદડા એસીડીટી અને નબળાઈની સમસ્યા કરે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટે છે.

ઘણા લોકોને માંસાહાર કરવાની ટેવ હોય છે. ઘણા લોકો આ ખોરાકને સાચવીને રાખતા હોય છે. તેમજ તેનો થોડા સમય બાદ સેવન કરતા હોય છે, જે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ ઉભી કરે છે. આવા  માંસાહારી ખોરાકને લાંબા સમય સુધી રાખવાથી તેમાંથી ટોક્સીન બદલાય જાય છે, જયારે આમાં રહેલા પ્રોટીન ગરમ થવાથી કેન્સર થાય છે.

ઈંડા ઘણા લોકોને ખાવાના હોય છે. પરંતુ ઈંડામાંથી બનેલી કોઈ વસ્તુને બ વારંવાર ગરમ  કરીને ખાવાથી તેના પ્રક્રિયકમાં ફેરફાર થાય છે.  આ ગરમ વસ્તુઓ ટોક્સીન  ઉત્પન્ન કરે છે, જે પચવામાં પણ ભારે છે. મશરૂમ પણ ગરમ કરીને ખાવી ન જોઈએ.  જે ગરમ કરીને ખાવાથી તેના ટોક્સીન પેટને ખરાબ કરી શકે છે અને તેનાથી બીમારી લાગી શકે છે.

પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો  ફાયદો થાય છે, જયારે તેનો શાક કે ભાજી બનીએ વારંવાર ગરમ કરીને ખાવાથી તેની અંદર રહેલા આયર્ન બળી જાય છે., જે હાનીકારક ત્તત્વોમાં પરિણામ પામેં છે.

ચોખા એક એવો ધાન્ય ખોરાક છે કે જેનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે. આ ભાતને વધારે સમય સુધી ગરમ રાખવાથી તેમાં રહેલા જરૂરી બેક્ટેરિયા બળી જાય છે અને ખરાબ ટોક્સીન ઉત્પન્ન થાય છે,  છે શરીરમાં સમસ્યા ઉભી કરે છે. જે ખાસ કરીને ફૂડ પોઈઝનીંગની સમસ્યા ઉત્પન્ન કરે છે. જે સ્વાસ્થ્યને નુકશાન કરે છે.

આમ, આ વસ્તુઓનું સેવન વારંવાર ગરમ કરીને ન કરવું જોઈએ, નહિતર તે સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી થાય કે તમે આવી વસ્તુઓને વારંવાર ગરમ કરવાથી બચો અને સ્વાસ્થ્યને થતા નુકશાનથી બચી શકો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ચામડીના હઠીલા રોગો

ચામડીના ગમે તેવા હઠીલા રોગો ને જડમૂળથી દુર કરશે આ એક ઉપાય

સૂકા ધાણાના આ ફાયદા

સાંજે એક મુઠી પલાળી ને સવારે ખાલી પેટે પીઈ લેવું, નખમાં પણ રોગ નહિ રહે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાગી કે નાગલીના અણમોલ ફાયદા

ઘઉં અને બાજરી કરતા 100 ગણું શક્તિશાળી છે આ અનાજ અનેક રોગોનો કરે છે જડમૂળમાંથી સફાયો

February 25, 2022
બ્લડપ્રેસર, કોલેસ્ટ્રોલ, હ્રદયમાં બ્લોકેજ માટેનો સૌથી કારગર ઉપચાર

બ્લડપ્રેસર, કોલેસ્ટ્રોલ, હ્રદયમાં બ્લોકેજ માટેનો સૌથી કારગર ઉપચાર

March 22, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In