Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

સવારે નાસ્તામાં આ 5 વસ્તુઓ ખાશો તો તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે ગંભીર અસર

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
સવારના નાસ્તા

સવારના નાસ્તા

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણીં દૈનિક ક્રિયા પ્રમાણે સવારે નાસ્તો, બપોરે ભોજન અને સાંજે ભોજન લેવામાં આવે છે. આ રીતે દિવસમાં ત્રણ વખત ભોજન મોટભાગે લેવામાં આવે છે. ઘણા લોકો જાગીને સીધા જ નાસ્તો કરતાકરવાનું વિચારતા હોય છે. કહેવામાં આવે છે કે સવારમાં નાસ્તો ભરપૂર માત્રા કરવો જોઈએ. પરંતુ ઘણા લોકો નાસ્તામાં કેવી વસ્તુઓનું સેવન ન કરવું તે જાણી લેવું જોઈએ. કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે કે જેનું સેવન ખાલી પેટે કરવું યોગ્ય નથી.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

અમે આ આર્ટીકલમાં અમુક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ કે જેનું ખાલી પેટ સેવન કરવાથી શરીરમાં નુકશાન થઇ શકે છે. જે તંદુરસ્ત હોવા છતાં તેને ખાવી યોગ્ય નથી. પરાઠા અને બ્રેડ એક એવો નાસ્તો છે કે જે ઘણા લોકો ખાતા હોય છે. જેમાં તૈલી પદાર્થ હોવાને લીધે તે સ્વાસ્થ્ય માટે નુકશાન કારક છે. પરાઠામાં બ્રેડમાં વધુ કાર્બોહાઈડ્રેટ હોય છે. પાચન ખોરાક માટે નુકશાન કારક ગણાય કે,  જે પેટમાં ગેસ વધારે છે.

Join Group

કેળાને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કેળા શરીરમાંથી કબજીયાત અને પેટમાં ટોરશનની સમસ્યાને અટકાવે છે. પરંતુ કેળાનું ભૂખ્યા પેટે નાસ્તામાં સેવન ન કરવું જોઈએ. ખાલી પેટે કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમ અને પોટેશિયમનું માત્રામાં અસંતુલન વધારે છે. જે એસીડીક ફળ છે જે પાચન તંત્રને પણ નુકશાન કરે છે.

દહીંનું સેવન શરીર માટે યોગ્ય છે. પરંતુ સવારે ખાલી પેટ તેનું સેવન કરવું નુકશાનકર્તા સાબિત થાય છે. જે ખાલી પેટ દહીં શરીરમાં એસીડીટી કરે છે. જેનાથી પિત્ત અને કફનું પ્રમાણ વધે છે જે ઉધરસ અને ખંજવાળ ની સમસ્યા ઉત્પન્ન કરે છે.

ટામેટાનો મોટાભાગે સલાડમાં ઉપયોગ થાય છે. સવારનાં નાસ્તામાં ઘણા લોકો સલાડ તરીકે ટમેટાનો ઉપયોગ કરે છે. પરંતુ તે સવારના નાસ્તામાં ટામેટાનું સેવન કરવાથી શરીરમાં એસીડીટી, હાર્ટબર્ન, પેટમાં દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. જેથી સવારે નાસ્તામાં ટમેટાનો ઉપયોગ ટાળવો.

આમ, આ પાંચ વસ્તુઓનું સવારે નાસ્તામાં ક્યારેય ઉપયોગમાં ન લેવી જોઈએ. નહિતર પાચન તંત્રથી લઈને શરીરનું નાની મોટી સમસ્યા થઇ શકે છે. જે શરીરમાં બળવું, એસીડીટી, પેટમાં બળવું જેવી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ભાદરવા મહિનામાં દહીંનું સેવન શા માટે ન કરવું જોઈએ

જાણો ભાદરવા મહિનામાં દહીંનું સેવન શા માટે ન કરવું જોઈએ?

Teeth Pain Solution

શું તમે પણ દાંતના દુઃખાવા થી પરેશાન છો તો આ રહ્યો ઉત્તમ રસ્તો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચહેરો સુંદર બનાવો

કોઈપણ પ્રકારના ફેસવોશ કે ક્રીમ વગર તમારો ચેહરો ચમકી ઉઠશે

June 15, 2022
સોયાબીન દુધ ના ફાયદા નુકસાન

શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે

March 22, 2022
શેકેલા લસણ ખાવાના ફાયદા

શિયાળામાં શેકેલા લસણ ની દરરોજ 3 કળી ખાવાથી થાય છે અદભુત ફાયદા, 24 જ કલાકમાં કરશે અસર

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In