Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

તાંબાના વાસણમાં ભૂલથી પણ ન પીતા આ ચાર વસ્તુ, નહીતર આવી જશે રિએકશન

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
તાંબાના વાસણમાં

તાંબાના વાસણમાં

0
SHARES
Share on FacebookShare on Twitter

માનવીને જીવન ટકાવી રાખવા ખોરાક, પાણી અને હવાની જરૂર પડે છે. પરંતુ આ વસ્તુઓમાં જીવનમાં ઘણા પ્રકારના ઝેરી રજકણો અને રસાયણો ભળી જાય છે કે જેનાથી શરીરમાં તેની આડઅસર થાય છે. આ રીતે તમે જો જીવનમાં કોઈને કોઈ પરિસ્થિતિ સામે લડવા માટે આપણે જે વસ્તુઓને ઉપયોગમાં લઈએ છીએ તે શુદ્ધ હોવી જરૂરી છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ સાથે આપણે ખોરાક કેવી રીતે ખાવો અને જેનો કેવી રીતે ઉપયોગ કરવો તે પણ મહત્વની બાબત છે. આપણે જે વસ્તુઓનું સેવન કરીએ છીએ તેમાં આપણા માટે તાંબાનાં વાસણમાં ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

Join Group

તાંબુ એક શરીરમાં રોગ સામે લડવાની શક્તિ આપતા અને રોગથી બચવા માટેના તત્વો પુરા પાડતા ખુબ જ મહત્વના ખુબ જ ઉપયોગી તત્વો છે. જેમાં આવેલા તાંબાનાં કણો તેની સપાટી પર ખોરાકનો સમ્પર્ક આવવાથી તેની અસર શરીર પર જોવા મળે છે. કારણ કે આ સપાટી પરના તાંબાના તત્વ અને ખોરાક સાથે પ્રક્રિયા થવાથી ખુબ જ ઉપયોગી એવું એક રસાયણ ટોનિક બને છે. જે શરીર માટે ખુબ જ ઉપયોગી છે.

વિજ્ઞાનિકો દ્વારા પણ તાંબાના વાસણમાં પાણી પીવાનું ખુબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. પરંતુ તમે અમે જે વસ્તુઓ વિશે બતાવી રહ્યા છીએ જે તાંબાના વાસણમાં ખાવાથી તેની શરીરમાં ખુબ જ હાનીકારક અસર થાય છે. જે તમારા શરીરને નુકશાન પહોચાડી શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

દૂધ એક એવી વસ્તુ છે કે જે નાનાથી મોટા બધા જ લોકો માટે ખુબ જ ઉપયોગી છે. આ  રીતે બધા માટે ઉપયોગી હોવાથીબધા જ લોકો દૂધનું સેવન કરતા હોય છે. પરંતુ જે તમે તાંબાના વાસણમાં નાખીને પીશો તો તે તમારા શરીરમાં ખુબ જ અસર પહોચાડી શકે છે. તાંબાના વાસણમાં નાખેલુ દૂધ શરીરમાં નુકશાન પહોચાડે છે, જે તમને ફૂડ પોઈઝનીંગની અસર કરે પહોચાડે છે.

તાંબાના વાસણમાંછાસ પીવાનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. કારણ કે છાસ ખાટી અને રસાયણિક અસર કરતા હોવાથી આ પદાર્થના મિશ્રણમાં ભેળવવાથી તે ફૂડ પોઈઝનીંગની અસર કરે છે. આ ટોક્સીન બનેલો પદાર્થ ખાવાથી શરીરમાં રાસાયણિક અસર થાય છે. આ રીતે તે તમારા માટે ખુબ જ અસર કરે છે.

ખાટા પદાર્થના જ્યુસનું સેવન કરવાથી તે શરીરમાં તેની ગંભીર અસર ઉપજાવે છે. આ રીતે ખાટી વસ્તુઓમાં જ્યુસ, અથાણું વગેરે ક્યારેય ન ખાવા જોઈએ. કારણ કે આ રીતે તાંબાના વાસણ સાથે તેની રાસાયણિક અસર થવાને લીધે તેની તાંબા સાથે થતી અસરને લીધે જેનાથી રાસાયણિક અસર જોવા મળે છે. આ રીતે તેને તાંબાના વાસણમાં આ વસ્તુઓનું સેવન કરવાથી ઉલટી અસર થાય છે. જે ખાવાથી શરીરમાં નુકશાન કરે છે.

લીંબુ પાણીને પણ ક્યારેય દૂધ સાથે ન લેવું જોઈએ. લીંબુ એક એસીડીક પદાર્થ છે. જે આ તાંબા સાથે એસીડીક પ્રક્રિયા થાય છે. જેના આ રીતે એસીડીક પદાર્થને ખાવાથી પણ તેની અસર શરીરમાં જોવા મળે છે. આ રીતે તે તાંબાની શરીર પર અસર થતી હોવાને લીધે તેનાથી ગેસ, પેટમાં દુખાવો, ઉલટી જેવી ઘણી સમસ્યો થઇ શકે છે.

આમ, તાંબાની શરીરમાં અસર થવાને જેની ખુબ જ ગંભીર અસર થાય છે. જેનાથી આપણા શરીરમાં ઘણા ટોક્સીન બનીને શરીરને નુકશાન કરે છે. જેથી આ બધા જ પ્રકારની અસરથી બચવા માટે તમારે આ તાંબાના વાસણમાં ક્યારેય પણ ખોરાક ન લેવો જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ધૂમ્રપાનથી પણ વધુ ખતરનાક

આ 5 આદતો ધૂમ્રપાનથી પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે આપડી ઉપર

health benefits of moringa powder

માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રજકાનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે કરવામાં આવે છે

ચરબીને જડમૂળથી ઓગાળી નાંખતુ અને સંધિવામાંથી કાયમી રાહત આપે છે આ ઉપયોગી ઔષધી.

February 25, 2022
આ ઉપાય દ્વારા સરળતાથી શિયાળામાં વજન ઘટાડો કરી શકાશે

આ ઉપાય દ્વારા સરળતાથી શિયાળામાં વજન ઘટાડો કરી શકાશે

June 15, 2022
ત્રણ મહીનામાં વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું

ત્રણ મહીનામાં વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે કરી શકો છો

June 15, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In