Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

Deshi Osadiya by Deshi Osadiya
August 8, 2022
0
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
0
SHARES
Share on FacebookShare on Twitter

મિત્રો અમે તમને આજના આ આર્ટીકલ દ્વારા એક એવા ઉપાય વિશે માહિતી આપી દઈશું કે જેનો તમે ફક્ત 10 જ દિવસ સુધી ઉપયોગ કરશો એટલે ગમે તેવો હઠીલો ચામડીનો રોગ હોય તો તેને પણ સાવ જડમૂળમાંથી દુર કરી દેશે તો ચાલો આપણે તેના વિશે થોડી માહિતી આપી દઈશું.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ધાધર એ એક એવા પ્રકારનો ચામડીનો રોગ છે તેને મટાડવા માટે ખુબજ પરેજી અને સાવચેતી રાખવી જોઈએ જેવી કે જે જગ્યાએ ધાધર થઈ હોય તે જગ્યાએ ખંજવાળીને શરીરની બીજી કોઇપણ જગ્યા એ ખંજવાળવું જોઈએ નહિ. ધાધર વાળી વ્યક્તિના કપડા, રૂમાલ, અને તેમનો ન્હાવાનો સાબુ પણ બધાથી અલગ રાખવો જોઈએ.

Join Group

જો તમને અથવા તો તમારા કોઈપણ સગા-સબંધીઓને આ રીતે ધાધર થયેલી હોય તો તેને મટાડવા માટે અને તમને ઘરે જ કઈ રીતે દેશી ઓહડીયું બનાવી શકાય તેના વિશે માહિતી આપી દઈએ.

તમારે થોડા ફટકડીના ટુકડા લેવાના છે અને તેને બરાબર ખાંડીને પસી તેનો સરસ મજાનો બારીક ભૂકો કરી નાખવાનો છે અને ભૂકો થઇ ગયા બાદ તમારે એક ભરાવદાર રસ વાળું લીંબુ લેવાનું છે અને તેના ચપ્પુ વડે બે ભાગ કરીને પસી તમે જે ફટકડીનો ભૂકો કરેલો છે તેમાં આ લીંબુનો રસ નીચોવી નાખો અને તેને બરાબર હલાવી નાખો.

આ તૈયાર થયેલા ફટકડી અને લીંબુના મિશ્રણને હવે તમારે શરીરના જે ભાગ ઉપર ધાધર થયેલી છે તે ભાગ ઉપર હળવા હાથે લગાડવાથી ફાયદો થાય છે અને ધાધર ત્યાંથી જડમૂળમાંથી દુર થાય છે.

ધાધર એ એક ચેપી રોગ છે તે ફંગલ ઇન્ફેકશનથી થતો હોય છે, ધાધર ચોમાસની ઋતુમાં ભીના કપડા વધુ સમય સુધી પહેરવાથી તેમાં રહેલા ભેજ ના કારણે થતો હોય છે તથા ઉનાળાની ઋતુમાં વધુ પડતી ગરમીને કારણે પરસેવો થાય છે અને તે થયેલો પરસેવો સુકાઈ ગયા બાદ તેમાં રહેલો ભેજ છે તેના કારણે ધાધર થવાની શક્યતાઓ રહેલી હોય છે.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા ધાધરનો કઈ રીતે ઘરે બેઠા બેઠા ઈલાજ કરી શકાય તેના વિશે અમે તમને સાવ સરળ અને સસ્તો ઈલાજ બતાવ્યો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
Next Post
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા

સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે ખાઈ જજો

March 22, 2022
આધાશીશી કે માઈગ્રેન નો કાયમી ઈલાજ

માત્ર બે ટીપા નાકમાં નાખો આધાશીશી કે માઈગ્રેન નો કાયમી ઈલાજ થઇ જશે

March 22, 2022
આ 4 દુશ્મન આપણા શરીરને ખોખલું કરી નાખે છે

આ 4 દુશ્મન આપણા શરીરને ખોખલું કરી નાખે છે

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • હરસ, સંતાન પ્રાપ્તિ, માસિક સમસ્યા, અલ્સર જેવા અનેક રોગોનો અચૂક ઉપાય છે નિરંજન ફળ

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In