Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

દવાખાને જતા પહેલા આ ઉપાય કરજો તાવ તરત ઉતરી જશે

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
તાવ તરત ઉતરી જશે

તાવ તરત ઉતરી જશે

0
SHARES
Share on FacebookShare on Twitter

જે લોકોને તાવ આવ્યો હોય તે લોકોને ખુબ જ પરેશાની થતી હોય છે. ભવિષ્યમાં કોઇપણ લોકોને જયારે તાવ આવે ત્યારે  આપણે દવાખાને જઈએ છીએ. આ દવાખાને જતા પહેલા પણ તમે આ એક સારવાર કરી શકો છો.

RELATED POSTS

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

અમે જે એક ઉપાય બતાવી રહ્યા છીએ તેનો તમે દવાખાને જતા પહેલા ઉપયોગ કરશો તો તાવમાંથી ખુબ જ વહેલા રાહત મળી શકે છે. આ એક એવો ઉપાય છે કે જેનાથી જે તાવ આવી ગયો હોય છે તે તાવ ઉતરી પણ જાય છે. તાવ આવે ત્યારે મોટા ભાગે શરીરનું તાપમાન એકદમ વધી જાય છે. શરીરનું તાપમાન 99થી ઉપર જતું રહે છે. ત્યારે વધારે તાવ હોય તેવું માનવામાં આવે છે. તાપમાણ વધી જાય છે ત્યારે વ્યક્તિ ગભરાઈ જાય છે અને દવાખાને લઈ જવો પડે છે.

Join Group

જો આવા તાવમાં તમને સામાન્ય તાવ હોય અને તાપમાન અચાનક વધી જાય તો શરીરમાં કળતર થવા લાગે છે, હાથ પગ તૂટવા લાગે છે, શરીરમાં એકદમ આળશ આવે છે, આખું શરીર ભાંગતું હોય તેવું લાગે છે. શરીર આખું તૂટતું હોય તેવું લાગે છે.  આવા સમયે તમે ઘરે પણ આ તાવની સારવાર કરી શકો છો. આ માટે એક ખુબ જ ઉપયોગી અને અસરકાર ઘરેલું ઉપચાર છે જે અમે તમને બતાવી રહ્યા છીએ. આ ઉપાય તમે ડોક્ટર પાસે જાવ એ પહેલા કરી લેવો જોઈએ. આ ઉપાય કરવાથી શરીરનું તાપમાન ઝડપથી નીચું આવે છે.

આ ઉપાય એકદમ વધારે તાવ આવી ગયો હોય, તાવ ચડ્યો હોય અને ઠંડી લાગવાથી અચાનક તાવ ચડી જતો હોય, શરીરનું તાપમાન વધી જતું હોય, તો આ તાવ માટે આ ઉપાય રામબાણ સાબિત થાય છે. આ ઉપાય કરવા માટે તમારે ત્રણ વસ્તુઓ લેવી.

આ ત્રણ વસ્તુઓમાં તુલસીના પાન, બીજું આદું અને ત્રીજી વસ્તુમાં ફુદીનાના પાન લેવા. આ ત્રણેય વસ્તુઓ તાવની દવા પેરાસીટામોલ જેવું જ પરિણામ આપે છે તેમજ શરીરનું તાપમાન ઘટાડવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.

તમે દવાખાને ડોક્ટર પાસે પહોંચો એ પહેલા આ ઉપાય કરી લેવો જરૂરી છે. જેનાથી શરીરનું તાપમાન નીચું આવવા લાગે છે અને તાવ ઉતરવા લાગે છે. આ પછી તમે દવાખાને જઈ શકો છો પરંતુ આ પહેલા તમારે આ ઉપાય કરી લેવો જોઈએ.

ઘણી વખત આ ઉપાય કરવાથી પણ દવાખાને જવાની પણ જરૂર પડતી નથી. આ ઉપાય કેવીરીત કરવો તેની વાત કરવામાં આવે તો તમારે આદુને છીણી લેવું. આ આદુની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટમાંથી આદુનો રસ કાઢવો.

આં આદુનો રસ એક ચમચી જેટલો લેવો. આ પછી તુલસીના પાન લઈને તેને વાટી લેવા. તુલસીના 15 થી 20 પાન લઈને તેમાંથી પણ રસ કાઢવો. આ રસમાંથી એક ચમચી જેટલો તુલસીનો રસ લેવો. આ પછી ફુદીનાના પણ 15 થી  20 પાન લઈને તેની પણ પેસ્ટ બનાવી અને તેનો રસ કાઢી લેવો.

આ ત્રણેય રસ એક એક ચમચી લઈને આ ત્રણેય રસને બરાબર મિક્સ કરી દેવા. આ રીતે મિક્સ કર્યા બાદ જે લોકોને તાવ આવ્યો હોય, તેને આ રસ પાઈ દેવો. તેને ધીમે ધીમે આ રસ ચટાડી દેવો. આ એક એવો ઉપચાર છે જે ઉપચાર કરવાથી શરીરનું તાપમાન નીચું આવવા લાગે છે.  માટે જે લોકોને તાવ આવ્યો હોય, વાયરલ ઇન્ફેકશન હોય કે કોઇપણ પ્રકારે તાવ આવ્યો હોય, શરીરનું તાપમાન વધી ગયું હોય, ત્યારે તરત આ ઉપચાર તમે કરાવી લો. એટલે તાવ ઉતરવા લાગે છે.

શરીરનું જે રીતે તાપમાન વધતું હોય છે, જે આ ઉપચારથી વધતું નથી અને તાવ ઓછો થવા લાગે છે તેમજ તાવ ઉતરવા લાગે છે.

તુલસી, ફુદીનો અને આદુ આ ત્રણેય એવી વસ્તુ છે કે જે શરીરના તાપમાનને ઘટાડવા માટે એકદમ અકસીર છે. જેને તાપમાન ઘટાડવા માટે રામબાણ માનવામાં આવે છે.  જેથી જયારે પણ તમને તાવ આવે ત્યારે દવાખાને પહોંચો એ પહેલા આ પ્રયોગ કરી લેવો. આ ઉપાય કરવાથી તમને ઉપાયથી તાવ ઉતારવામાં ખુબ જ સારું પરિણામ મળશે.

અમુક સંજોગોમાં તમારે દવાખાને જવાની જરૂર પણ નહિ પડે. આ ઉપાય ખુબ જ અકસીર અને આયુર્વેદિક છે. જેની શરીરમાં કોઈ આડઅસર પણ થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે આ માહિતી તમને અથવા તમારા પરિવારમાંથી કોઈને પણ તાવ આવે ત્યારે તાવ ઉતારવા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે
આરોગ્ય

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

June 15, 2022
Next Post
હિમેજના ફાયદાઓ

આ ઓસડીયુ કબજીયાત, ગેસ, એસીડીટી વગેરેને કાયમ માટે મટાડે છે

આતરડાની ગંદગી સાફ કરી નાખશે

રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સરગવો એક ઉત્તમ ઔષધી

સરગવાના પાવડરને કહેવાય છે ધરતી પરની સંજીવની

March 22, 2022
પારિજાત ના ફાયદા

માત્ર 7 જ દિવસના પ્રયોગ દ્વારા સાંધાના દુખાવામાં ચમત્કારિક ફાયદો જોવા મળશે

March 22, 2022
કંટોલાના ફાયદા

આ છે દુનિયાની સૌથી તાકતવર અને ગુણોથી ભરપુર શાકભાજી

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In