Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ખાલી 5 જ મિનીટમાં પેટમાંથી બધો જ મળ અને જુનો કચરો નીકળી જશે

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
ખાલી 5 જ મિનીટમાં પેટમાંથી બધો જ મળ અને જુનો કચરો નીકળી જશે
0
SHARES
Share on FacebookShare on Twitter

પેટ બરાબર સાફ ન થવું, સતત કબજીયાત રહેવી આ સમસ્યા ઘણા લોકોને રહે છે. આ સમસ્યા અવારનવાર કોઈને કોઈ વ્યક્તિઓમાં અવારનવાર આ સમસ્યા જોવા મળે છે. ઘણા લોકો સવારે જાગીને ટોઇલેટ જાય ત્યારે આવા વ્યક્તિઓને પેટ સાફ થતું નથી. થોડા સમય પછી ફરી વખત હાજતે જવું પડે છે. જયારે અમુક લોકોને તો સતત આખો દિવસ મળ ત્યાગ માટે જવું પડતું હોય છે. આ રોગ આપણી આજુબાજુના કોઈને કોઈ લોકોને પણ જોવા મળતી હોય છે. ઘણી વખત આ પ્રકારના એક પ્રકારની કબજિયાત હોય છે. આ સમસ્યામાં મળ છે તે કઠણ થઈ જાય છે. આ મળ કઠણ થઇ જાય બાદમાં તેને કાઢવામાં પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે. જેને આપણે કબજિયાત તરીકે ઓળખીએ છીએ..

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

જે લોકોને કાયમી કબજીયાત હશે તે લોકોએ આ ઉપાય કરવા માટે એક ગ્લાસ પાણી ગરમ કરવું. આ પાણીમાં માત્ર અડધી ચમચી જેટલું એરંડિયું નાખવું. જેને આપણે દીવેલ તરીકે ઓળખીએ છીએ. આ દીવેલનો ઉપયોગ કરવાથી પેટ એકદમ સાફ થઇ જાય છે. જે લોકોને કાયમી આ સમસ્યા રહેતી હોય તેવા લોકોએ આ ઉઅપાય ખાસ રાત્રે સૂતી વખતે કરવો. આ ઉપાય રાત્રે ન કરો તેમ હો તો તમારે સવારે વહેલા ઉઠીને પ્રથમ એક ગ્લાસ ગરમ પાણીની અંદર અડધી ચમચી એરંડીયુ નાખીને પીવું. આ ઉપાય કરવાથી તમારા શરીરમાં અડધી કલાક બાદ પ્રેસર આવશે. જયારે શરીરમાં પ્રેસર આવે અને તમે તમે બાથરૂમ જશો એટલે માત્ર પાંચ જ મીનીટમાં તમારું પેટ સાફ થઇ જશે. પેટમાંથી બધો જ મળ અને કચરો નીકળી જાય છે.

Join Group

આ સમસ્યામાં ઘણી વખત કબજીયાત ન હોય તો પણ વારંવાર મળ ત્યાગ માટે જવું પડે છે તેવી સ્થિતિ પણ સર્જાય છે. આ આવી ખુબ જ પરેશાન કરતી અને શરીરમાં બીજા ઘણા પ્રકારના રોગને ઉત્પન્ન કરતી આ સમસ્યાના ઈલાજ માટે અમેં આ આર્ટીકલમાં ઉપાય બતાવી રહ્યા છીએ. આ ઉપાય કરવાથી તમારું પેટ સંપૂર્ણ સાફ થઈ જશે અને તમે માત્ર પાંચ જ મિનીટમાં આખું પેટ ખાલી થઇ જશે તેવો આ અસરકારક ઉપાય છે.

જે લોકોને કાયમી આ પ્રોબ્લેમ રહેતો હોય છે. કાયમી આવી સમસ્યા રહેતી હોય, પેટ સાફ ન થતું હોય કે કબજીયાતની તકલીફ રહેતી હોય તો આ કાયમી સમસ્યા પણ આ ઉપાય કરવાથી હલ થઇ જાય છે. આ માટે તમારે કેવી રીતે ઉપાય કરવો તે સમજી લેવું જોઈએ. આ કબજીયાત જો લાંબો સમય તમારા શરીરમાં રહે તો ઘણા બધા રોગોને ઉત્પન્ન કરી શકે છે.

આ  કબજીયાત જો લાંબો સમય રહે ઓ તમારું શરીર રોગોનું ઘર બની જાય છે. એક પ્રકારે શરીરમાં આવતી અને લાગુ પડતી બીમારીને શરીરમાં લાવી શકે છે. આ માટે આ સમસ્યાનો સમયસર ઈલાજ કરી લેવો જરૂરી છે.

આ સમસ્યામાં તમારું શરીર નિયમિત સાફ થઇ જવું જરૂરી છે. જો તમારું પેટ નિયમિત સાફ થઇ જાય તો  મોટા ભાગની બીમારીઓ તેની મેળે જ દવા લીધા વગર જ દૂર થઈ જાય છે અને મટી જાય છે. આ ઉપાય કેવી રીતે કરવો તે જાણીએ તો આ એક ખુબ જ ઉપયોગી ઈલાજ છે.

જ્યારે તમારું પેટ સાફ થઇ જશે એટલે તમને કબજીયાતની સમસ્યા ક્યારેય નહિ થાય અને શરીરમાં મોટી મોટી બીમારીઓ હોય તે પણ મટી જાય છે. આ એક પેટને સંપૂર્ણ રીતે સાફ રાખવાથી આવા બધા જ ઉપયોગી ફાયદા થાય છે. જે લોકોને કાયમી આ સમસ્યા હોય તેવા લોકોએ આ ઉપાય એકાંતરા કરી શકાય છે અને જે લોકોને ક્યારેય કબજિયાત રહેતી હોય તેવા લોકો અઠવાડિયામાં એક વખત આ ઉપાય કરી શકે છે.

આમ, જયારે એક અઠવાડિયા સુધી ઉપાય કરવાથી સતત રહેતી કબજીયાત પણ ખુબ જ સરળતાથી મટી જાય છે અને પેટ સાફ રહે છે. આ એક અસરકારક ઉપાય છે અને માત્ર અડધા જ કલાકમાં ખુબ જ સારું પરિણામ આપે છે.

આ ઉપાય કરતા પછી તમે વારંવાર હાજતે જવાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી કબજીયાતની સ્મસ્યા ઠીક થાય. આ ઉપાય શરીરમાં આ રીતે પાચન તંત્રના આ મુખ્ય રોગને દૂર કરીને બીજી બધી જ સમસ્યાઓને ઠીક કરે છે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
જમ્યા બાદ માત્ર એક ચમચી આ વસ્તુના સેવન

જમ્યા બાદ માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

કાળા મરી સાથે મધનું સેવન

કાળા મરી સાથે મધનું સેવન કરવાથી અનેક રોગમાં ઉત્તમ લાભ આપે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખાલી 7 દિવસમાં ડાયાબિટીસ ને 100% કંટ્રોલ કરશે આ એક વસ્તુ

7 દિવસમાં ડાયાબિટીસ કંટ્રોલ કરવી હોય તો આજ થી જ આ એક વસ્તુનું સેવન શરુ કરી દેજો

June 15, 2022
ચામડીના હઠીલા રોગો

ચામડીના ગમે તેવા હઠીલા રોગો ને જડમૂળથી દુર કરશે આ એક ઉપાય

June 15, 2022
જમ્યા બાદ માત્ર એક ચમચી આ વસ્તુના સેવન

જમ્યા બાદ માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

June 15, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In