Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શિયાળામાં તમારા હોઠ ફાટી રહ્યા છે તો કરો આ એક ઉપાય

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
શિયાળામાં રહે છે ફાટેલા હોઠની સમસ્યા

શિયાળામાં રહે છે ફાટેલા હોઠની સમસ્યા

0
SHARES
Share on FacebookShare on Twitter

શિયાળો એટલે ઠંડીનો સમય.વિજ્ઞાનિક કારણો જોઈએ તો આ ઋતુમાં હવામાન એકદમ સુકું હોય છે. જેના લીધે આ ઋતુની અંદર હવામાં ભેજનું પ્રમાણ હોતું નથી. જેના લીધે મનુષ્યની ચામડી પર ભેજ નહિવત પ્રમાણમાં હોવાથી ચામડી સુકી પડી જાય છે. જેમાં બાહય અંગો ખુબ જ સુકા રહે છે. જેમાં તમારા શરીર પરની ચામડી પર હોઠ અને ગાલ તેમજ પગની પાની જેવા અંગો ખુબ જ ખુલા રહે છે. જેના લીધે તમારા શરીરને આ ભાગ પર ભેજને નહી હોવાથી તમારા હોઠ અને ગાલ ફાટવા લાગે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ ફાટેલા હોઠની સમસ્યાના ઈલાજ માટે મલાઈ કરવી એ ખુબ જ  સરળ અને ખુબ જ ઉપયોગી ઉપાય છે. આ માટે તમારે તમારા શરીરમા જો હોઠ ફાટી રહ્યા હોય તો તેવા સમયે તમારે એક ચપટી હળદર મિક્સ કરીને રાત્રે સૂતી વખતે હોઠ પર લગાવી દેવો., આનાથી તમારા હોઠ જો ફાટેલા હશે તો થોડા જ દિવસોમાં ઠીક અને સારા થઇ જશે.

Join Group

આ મલાઈ શરીરને કોમળ અને નોર્મલ બનાવી નાખે છે. તમારા શરીરમાં જયારે આ હોઠની સમસ્યામાં મલાઈ રાખવામાં આવે છે તો આ મલાઈથી હોઠમાં પડેલા ચીરા ભરાઈ જાય છે. તેના લીધે તમને હોઠ સારા થવામાં મદદ મળે છે, જેનાથી થોડા જ દીવસમાં ગુલાબી પણ થઈ જાય છે.

શરીરમાં તમારી નાભી પરના પ્રયોગથી તમારા શરીર પરની તમામ સમસ્યાનો ઈલાજ શક્ય બને છે. તમારા શરીરમાં  તમે તેલ કે ઘી જેવી વસ્તુઓને નાભિમાં સીધા સુઈને નાભિમાં લગાવવામાં આવે તો નાભિની અંદર એક પ્રકારનું પોષણ મળે છે. નાભીનું કનેક્શન બધા જ અંગો સાથે થાય છે, કારણ કે માણસના શરીર બનવાની શરૂઆત જ નાભિથી થઇ હોય છે અને ગર્ભમાં પોષણ પણ બાળકને નાભી દ્વારા મળે છે.

આ રીતે તમે આ પ્રયોગમાં તમારી નાભિની અંદર સરસવનું તેલ લગાવશો તો તેનાથી તમને સીધી જ અસર શરીરની કોમળ ચામડી પર પર જોવા મળશે. આ રીતે  તમારા હોઠ કોમળ અને ગુલાબી બની જશે. જે તમને ખુબ જ સારો ફાયદો આપશે.

ગુલાબના પાન પણ ફાટેલા હોઠની સમસ્યાને ઠીક કરવા કરવા માટે માટે ખુબ જ ઉપયોગી થાય છે. તમારા હોઠ પર આ ઉપાય કરવા માટે તમારે લીંબુ તેમજ મધને મિક્સ કરી લેવું. તેની સાથે તમારે આ ગુલાબનાં પાનને પીસીને તેની અંદર ભેળવી દેવા. તમારા હોઠ પર આ રીતે તમારે મધ લગાવીને તેનો લાભ મેળવવામાં મદદ મળશે. અને હોઠ એકદમ સારા થઇ જાય છે.

આજના સમયે મોટાભાગના લોકો આ હોઠની સમસ્યાના ઈલાજ તરીકે વેસેલીનનો ઉપયોગ કરતા હોય છે. કારણ કે આ વેસેલીન આ હોઠ ફાટવા પર ખુબ જ સારું પરિણામ આપે છે.  આ વેસેલીનમાં તમારે થોડું ઓલીવ ઓઈલ મિક્સ કરીને તેને દરરોજ રાત્રે સૂતી વખતે ખુબ જ ફાયદો થાય છે,

પાણી પીવાથી પણ તમને આવી સમસ્યાઓ પર ખુબ જ ફાયદો મળે છે. તમારા શરીરમાં કોઈ અસર આવી રહી છે, તમારા શરીરમાં શિયાળામાં હમેશા સુકું હવામાંન હોવાને લીધે તમારે ચામડીની ઉપર ભેજ રહેતો નથી. જેમાં ખાસ કરીને હોઠ પરનો ભેજ સુકાઈ જાય છે. જેનાથી હોઠ ફાટતા રહે છે. આ માટે તમારે હોઠની સમસ્યા માટે સતત પાણી પીતા રહેવું જોઈએ. તમે જો સતત પાણી પીતા રહેતા હોય તો તેનાથી તમારા શરીરની અંદરની તમામ જગ્યાએ યોગ્ય પાણી મળે છે. જેના લીધે આ હોઠ ફાટવા જેવી સમસ્યાઓ પર ખુબ જ સારું પરિણામ મેળવી શકાય છે.

શિયાળાની અંદર તમારા હોઠ ફાટી રહ્યા હોય તો એવા સમયે તમારે આ થોડા ઉપાયો કરવા જોઈએ. જેથી તમે આ સમસ્યાથી રક્ષણ મેળવી શકો. શિયાળામાં ફાટેલા હોઠની સમસ્યાથી તમારે રક્ષણ મેળવવું હોય તો તેવા સમયે તમારે આપણા આયુર્વેદમાં બતાવેલી રીતો પ્રમાણે ઉપાયો કરવાથી તે મટી જાય છે.

આમ, આ હોઠ ફાટવાની સમસ્યા શિયાળામાં વધારે રહેતી હોય છે,  જેનાથી બચવા માટે તમારે આવા ઉપાયો કરવા જોઈએ, જેના લીધે તમને ખુબ જ સારો ફાયદો મળશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
જૂનામાં જૂની શરદી, નાકની એલર્જી, માથા નો દુખાવો એક જ વખતમાં ગાયબ થઇ જશે

જૂનામાં જૂની શરદી, નાકની એલર્જી, માથા નો દુખાવો એક જ વખતમાં ગાયબ થઇ જશે

જૂનામાં જૂની કબજિયાતનો ઈલાજ

રોટલીમાં ખાલી આ એક વસ્તુ નાખી જુવો ગમે તેવી જૂની કબજિયાત દુર થઇ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઑક્સીજન લેવલ વધારવું

ઑક્સીજન લેવલ ઊંચું લાવવા આયુર્વેદિક ડોકટરે આપ્યો આ ઘરેલું ઉપચાર

February 25, 2022
હિમેજના ફાયદાઓ

આ ઓસડીયુ કબજીયાત, ગેસ, એસીડીટી વગેરેને કાયમ માટે મટાડે છે

March 22, 2022
વિટામીન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In