Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

100 મિલીગ્રામથી વધુ કેલ્શિયમ ધરાવતી વસ્તુનું સેવન કરો

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
કેલ્શિયમ ધરાવતી વસ્તુ

કેલ્શિયમ ધરાવતી વસ્તુ

0
SHARES
Share on FacebookShare on Twitter

હાડકાની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. જેમાં સાંધાનો દુખાવો, પગનો દુખાવો, કેડનો દુખાવો, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો જેવી અનેક સમસ્યાઓ કે જે હાડકાની સમસ્યા છે. આ દુખાવાની સમસ્યા શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપ ને લીધે થાય છે. આ કેલ્શિયમ શરીર માટે ખુબ જ ઉપયોગી તત્વ છે, જે હાડકાની રક્ષણ આપવાની ક્ષમતા ધરાવે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આપણા શરીરમાં રહેલું કેલ્શિયમ જેમાં હાડકામાં રહેલા કેલ્શિયમમાં 99 ટકા કેલ્શિયમ દાંતમાં સમાયેલું હોય છે. જે જયારે શરીરમાં જો આં કેલ્શિયમની ઉણપ સર્જાય તો દાંત અને હાડકા નબળા પડી જાય છે.  આપણા શરીરમાં કેલ્શિયમનું ખુબ જ મહત્વ રહેલું છે. માટે શરીરમાં જો કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી છે.

Join Group

કેલ્શિયમનું મહત્વ શરીરમાં ખુબ જ રહેલું છે.  જેથી જે પદાર્થમાંથી કેલ્શિયમ મળે તેવા પદાર્થોનું સેવન કરવું જોઈએ.  જે આપણી આજુબાજુમાં રહેલા ફૂડ, ફળ અને પ્રોડક્ટ માંથી મળી રહે છે.  જેના વિશે અમે જણાવી રહ્યા છે.

આ કેલ્શિયમ યુક્ત પદાર્થોમાં સિયા સીડ કે જેમાં 100 ગ્રામ સિયાચીડમાંથી 631  મીલીગ્રામ જેટલું કેલ્શિયમ રહેલું છે. જે મેગ્નેશિયમ, આયર્ન અન ફાઈબર ધરાવે છે.  જેનો ઉપયોગ કરવાથી શરીરના કબજિયાત જેવા રોગને મટાડવામાં ફાયદો રહે છે.

ચીઝ એક એવી પ્રોડક્ટ છે કે જેના 100 ગ્રામ ચીઝમાંથી 721 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે. આજે પ્રોટીન પણ ધરાવે છે. જેમાં સોડીયમ ધરાવતું હોવાથી તે હાઈબીપીની  તકલીફને ઠીક કરવામાં પણ ઉપયોગી છે.

100 ગ્રામ જેટલી રાગીમાથી પણ 344 મીલીગ્રામ કેલ્શિયમ મળે છે. આ રાગીમાં આયર્નનું પ્રમાણ સારું હોય છે જે હિમોગ્લોબીન પણ ધરાવે છે. અને શરીરમાં લોહીની ઉણપ પૂરી કરે છે. નાના નાના બાળકોને પણ રાગી ખુબ જ ઉપયોગી થાય છે.

ટોફું નામનું સોયાબીનમાંથી નીકળતું પનીર પણ 350 ગ્રામજેટલું કેલ્શિયમ ધરાવે છે. જયારે 100 ગ્રામ બદામમા 264 મીલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે. જે ચરબી ધરાવે છતાં ભૂખ ઓછી લગાડે છે. જેના લીધે વજન ઘટાડવામાં પણ ખુબ જ ઉપયોગી છે.

પાલક એવી ભાજી છે કે જેનો આપણે ચટણી કે ભાજી બનાવવા માયે ઉપયોગ કરીએ છીએ. અ પાલકના 100 ગ્રામના જથ્થા માંથી 99 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળે છે. સાથે તેમાં વિટામીન એ પણ હોય છે. 100 ગ્રામ દહીંમાંથી 110 મીલીગ્રામ જેટલું  કેલ્શિયમ હોય છે.

100 મીલીગ્રામ દૂધમાંથી 125 મીલીગ્રામ કેલ્શિયમ મળે છે. એક કફ જેટલી બાફેલી  અડદની દાળમાં 136 મિલી જેટલું કેલ્શિયમ હોય છે. સાથે તે પ્રોટીનથી પણ ભરપૂર છે. 100 ગ્રામ રાજમામાં થી 143 મીલીગ્રામ  જેટલા કેલ્શિયમ મળે છે. આ ઉપરાંત તેમાં આયર્ન પણ ખુબ જ સારા  પ્રમાણમાં હોય છે કે હિમોગ્લોબીન  આપે વધારે છે.

ઓરેન્જમાં 55 મીલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે, સાથે સાથે તેમાં વિટામીન સી પણ ખુબ જ સારા  પ્રમાણમાં હોય છે. સૂર્ય મુખીના તેલનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. એમાં 78 ગ્રામ જેટલું કેલ્શિયમ મળે છે. ભીંડા માંથી 82  મીલીગ્રામ જેટલું કેલ્શિયમ મળે છે.

સોયાબીનને કેલ્શિયમ અને પ્રોટીનનો સ્ત્રોત માનવામાં આવે છે. 1 કપ બાફેલા સોયાબીનમાંથી 175 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે. આ ઉપરાંત પ્રોટીનથી ભરપુર અંજીર  કબજીયાતને મટાડવામાં ઉપયોગી છે. મગફળીમાં પણ કેલ્શિયમ હોય છે. જે જેમાં 92 મીલીગ્રામ કેલ્શિયમ છે.

સરગવો વા અને સાંધાની દવા છે. જયારે શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય ત્યારે સરગવાના ઉપયોગથી આ અસરને દૂર કરી શકાય છે. જેમાં 185 મીલીગ્રામ કેલ્શિયમ હોય છે.  અળસી એક કઠોળ પ્રકારના બીજ હોય છે, જેના ઉપયોગ કરવાથી 255 ગ્રામ કેલ્શિયમ મળે છે.

આમ, આ ઉપરોક્ત ઔષધીઓ કેલ્શિયમથી ભરપુર છે. જયારે શરીરમાં સાંધા કે વા સંબંધી કે હાડકા સંબંધી કોઈ સમસ્યા સર્જાય ત્યારે આ વસ્તુનો ઉપયોગ વધારવાથી શરીરમાં સાંધાને લગતી સમસ્યાઓ દૂર થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
સ્વસ્થ રહેવા માટે ની ટેવ

બપોરે જમ્યા પછી ક્યારેય આ 3 કામ ન કરવા જોઈએ

પ્રેશર કૂકરમાં આ વસ્તુઓને ક્યારેય રાંધશો નહિ

પ્રેશર કૂકરમાં આ વસ્તુઓને ક્યારેય રાંધશો નહિ થઇ શકે છે ભયંકર બીમારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લીવરનો બધો કચરો બહાર નીકળી જશે

કુદરતી રીતે લીવરને સાફ કરો 10થી વધુ ગંભીર બીમારી કોઈ દિવસ નહિ થાય

March 22, 2022
આ 4 દુશ્મન આપણા શરીરને ખોખલું કરી નાખે છે

આ 4 દુશ્મન આપણા શરીરને ખોખલું કરી નાખે છે

March 22, 2022
સરગવો એક ઉત્તમ ઔષધી

સરગવાના પાવડરને કહેવાય છે ધરતી પરની સંજીવની

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In