Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

કાળા મરી સાથે મધનું સેવન કરવાથી અનેક રોગમાં ઉત્તમ લાભ આપે છે

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
કાળા મરી સાથે મધનું સેવન

કાળા મરી સાથે મધનું સેવન

0
SHARES
Share on FacebookShare on Twitter

કાળા મરી એટલે કે તીખા. જે મોટાભાગના લોકો રસોડામાં રાખે છે. જેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. જેનો પાવડર કરીને ભોજનમાં ઉમેરવામાં આવે છે, જેમાં સ્વાદમાં તીખા હોય છે. જેથી જ તેને તીખા કહેવામાં આવે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

જે નાના નાના લીંડી આકારના હોય છે. હાલમાં મહામારીના સમયે ઉકાળો બનાવતી વખતે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ તેનો ખુબ જ ઉપયોગ થયો છે. જેથી આ સમયે તે એક ઔષધિના રૂપે લોકોમાં ખુબ જ પ્રચલિત બન્યું હતું.

Join Group

હાલમાં થયેલા એક સંશોધન પ્રમાણે જો કાળા મરી અને મધનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઘણા ફાયદા થાય છે. ખાસ કરીને આ રીતે કાળા મરીનું સેવન હાર્ટએટેકની સમસ્યાથી બચાવે છે. કાળા મરી આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.

જે લોકોને શરદી, ખાંસી તથા સળેખમની સમસ્યા રહેતી હોય તેવા લોકો માટે પણ કાળા મરી ખુબ જ ઉપયોગી છે. ખાંસીની સમસ્યા એક શરીરમાં શરદી અને ઉધરસની સમસ્યાની સાથે જોવા મળે છે. આ સમસ્યા સમયે જો શરીરમાં કફ વધારે રહે છે. જે કફ ગળામાં ફસાઈ જવાથી કે ગળામાં સતત રહેવાને લીધે ઉધરસની સમસ્યા કરે છે.

આવા સમયે કાળા મરીને ગરમ કરીને તેને ઠંડું પડવા દીધા બાદ તેની અંદર મધ નાખીને આ મધનું આ ઉકાળાનું સેવન કરવાથી કફ દૂર થાય છે, સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. જેથી શરદીના વાયરસ પણ નાશ પામે છે. કાળા મરીમાં કાર્ડિયો પ્રોટેક્ટીવ એક્ટીવીટી હ્રદયની ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે. હ્રદયની બીમારીઓ સામે રક્ષણ આપવામાં પણ આ કાળા મરીને ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે.

જે લોકોને ડાયાબીટીસની તકલીફ હોય તેમાં પણ ફાયદો કરે છે. કાળા મરીના રહેલા તત્વો શરીરમાં બ્લડ શુગરને ઘટાડવામાં પણ ઉપયોગી છે. કાળા મરી સાથે મધનું સેવન કરવામાં આવે તો બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે. જેથી કાળા મરીથી બ્લડ શુગરની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.

કાળા મરીમા એન્ટીઇન્ફલામેટ્રી ગુણો પણ હોય છે. જે શરીરમાં આવેલા સોજાને ઓછા કરવામાં ઉપયોગી છે, જયારે શરીરમાં સોજાનું પ્રમાણ રહેતું હોય, શરીરમાં ખુબ જ તકલીફ રહેતી હોય ત્યારે કાળા મરીને લઈને આ મરનો પાવડર મધ સાથે સેવન કરવાથી સોજાના પ્રમાણમાં ધીરે ધીરે ઘટાડો થાય છે.

કાળા મરીમાં રહેલા ગુણો મગજને તેજ રાખવામાં પણ ખુબ જ ઉપયોગી છે. કાળા મરીનું સેવન કરવાથી જે વિધાર્થીઓને ભુલ જવાની સમસ્યા રહેતી હોય, યાદ શક્તિ નબળી રહેતી હોય તેવા લોકો માટે ખુબ જ ઉપયોગી છે. નિયમિત કાળા મરીના સેવનથી યાદ શક્તિમાં વધારો થાય છે.

જે લોકોને શરીરમાં સાંધામાં દુખાવો રહેતો હોય, સાંધા દુખ્યા કરતા હોય, તો તેવા સમયે નિયમિત રીતે કાળા મરીનું સેવન કરવું જોઈએ. જે વાના દુખાવાને દૂર કરે છે. જે સાંધાના દુખાવાને મટાડે છે. જે સોજા આવ્યા હોય તો સોજાને  પણ ઉતારે છે.

આમ, કાળા મરી એ એક મસાલા હોવાની સાથે એક ઉત્તમ ઔષધ પણ છે. જેનો નિયમિત ઉપયોગ શરીરમાં રહેતી ઉપરોકત સમસ્યાને દૂર કરવા માટે થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ભુલથી પણ ફ્રીજમાં ના મુકશો આ શાકભાજી

આ વસ્તુઓ ફ્રીઝમાં મૂકીને ખાશો તો ગંભીર મુશ્કેલીમાં જરૂર મુકશો

વજન ઘટાડવું

વજન ઘટાડવું હોય તો રોજ પાણીમાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને પીવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
વજન ઘટાડવાના ઉપાયો,

ઝડપથી વજન ઘટાડવા માટેનો અત્યારે સુધીના સૌથી સફળ આયુર્વેદિક ઉપાય

February 25, 2022
મસ્સા અને તલ

શરીર પરના અણગમતા મસ્સા અને તલને દુર કરશે આ એક ઔષધી તેલનું ટીપું

February 25, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In