Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ભૂલથી પણ આ 6 વસ્તુઓ ફરી ગરમ કરીને ક્યારેય ખાશો નહીં

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
આવી વસ્તુઓ કયારેય ગરમ કરીને ખાવી ન જોઈએ

આવી વસ્તુઓ કયારેય ગરમ કરીને ખાવી ન જોઈએ

0
SHARES
Share on FacebookShare on Twitter

ઘણા લોકો આવા ખોરાક વારંવાર ગરમ કરીને કે તેને શેકીને ખાતા હોય છે. પરંતુ કોઈ ખોરાકને આવી રીતે ગરમ કરીને કે શેકીને વારંવાર ન ખાવો જોઈએ. નહિતર તે તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકશાન પહોચાડી શકે છે. જો તમે તમારુંસ્વાસ્થ્ય સારું રાખવા માંગો છો તો તમારે આવા  ખોરાકનું સેવન કરવાનું ટાળી દેવું જોઈએ.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આપણે બધા લોકો ખોરાકને ગરમ કરીને વારંવાર ખાતા હોય છે. જેમાં તેઓ દૂધ,  દવવધેલી દાળ, બાકી રહેલા શાકભાજી વગેરે ગરમ કરીને ખાતા હોય છે. પરંતુ તમે આ રીતે ખોરાકને વારંવાર ગરમ કરીને ખાવાની આદત ધરાવો છો તો તે તમારા માટે ખુબ જ ગંભીર બાબત છે.

Join Group

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તમારે માટે આ રીતે ખોરાકને ગરમ કરીને ખાવાનું માંડી વાળવું જોઈએ. કારણ કે જેના લીધે શરીરમાં ખુબ જ ગંભીર અસર થઇ શકે છે. આ માટે અમે જણાવી રહ્યા છીએ કે તમારે ક્યા ખોરાકને ગરમ કરીને ખાવાનું ટાળી દેવું જોઈએ.

જેમાં સૌપ્રથમ તો આયુર્વેદમાં મધનું ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ મધ સ્વાસ્થ્યમાં અનેક રોગોને ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે તેમજ તે સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ પણ કરી શકે છે. પરંતુ તમારે આ મધને આવી રીતે ગરમ કરીને ક્યારેય પણ ન ખાવું જોઈએ. આયુર્વેદમાં મધને ગરમ કરીને કે ગરમ પદાર્થોમાં ભેળવીને ખાવા પર નિષેધ કરવામાં આવ્યો છે. મધને ગરમ કરવાથી તેની અંદર રહેલા પોષકતત્વો નાશ પામે છે.

આ સિવાય દહીનું  મહત્વ પણ આયુર્વેદમાં રહેલું છે. કારણ કે આયુર્વેદના ફાયદાઓ અને તેના મહત્વને જોતા જે ખુબ જ ઉપયોગી થાય છે. જયારે દહીને ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. જેનથી શરીરમાં ખુબ જ ગંભીર સમસ્યાઓ થાય છે. મધને ગરમ કરીને ખાવાથી પેટની સમસ્યા થઇ શકે છે. આ રીતે તે સ્વાસ્થ્યને માટે નુકશાન કરે તેવી ગેસની સમસ્યા પણ ઉભી કરે છે. માટે તમારે જો પેટની કોઈપણ સમસ્યાથી બચવું હોય તો આવા ખોરાક ખાવાનું માંડી વળવું જોઈએ.

આ રીતે તમે આલ્કોહોલિક ખોરાકને  પણ ગરમ કરીને ખાવો સ્વાસ્થ્ય માટે નુકશાન કર્તા છે. ડોકટરના જણાવ્યા અનુસાર તમે જો આલ્કોહોલિક પદાર્થોને ગરમ કરીને સેવન કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થાય છે. આ માટે આયુર્વેદ નિષ્ણાતો જણાવે છે કે આવા આવા ખોરાકને ગરમ કરવાથી બચવું જોઈએ. જેની સાથે આ આલ્કોહોલિક પીણાંની સાથે, સાદા આલ્કોહોલને ગરમ કરવાથી બચવું જોઈએ. આવી સ્થિતિમાં તમે ખોરાકને ગરમ કર્યા પછી ક્યારેય પણ આવા આલ્કોહોલીક પદાર્થો ક્યારેય ખાવા ન જોઈએ.

પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો  ફાયદો થાય છે, જયારે તેનો શાક કે ભાજી બનીએ વારંવાર ગરમ કરીને ખાવાથી તેની અંદર રહેલા આયર્ન બળી જાય છે., જે હાનીકારક ત્તત્વોમાં પરિણામ પામેં છે.

ચોખા એક એવો ધાન્ય ખોરાક છે કે જેનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે. આ ભાતને વધારે સમય સુધી ગરમ રાખવાથી તેમાં રહેલા જરૂરી બેક્ટેરિયા બળી જાય છે અને ખરાબ ટોક્સીન ઉત્પન્ન થાય છે,  છે શરીરમાં સમસ્યા ઉભી કરે છે. જે ખાસ કરીને ફૂડ પોઈઝનીંગની સમસ્યા ઉત્પન્ન કરે છે. જે સ્વાસ્થ્યને નુકશાન કરે છે.

બટાટાનો દેશમાં ખોરાક માટે ભરપુર પ્રમાણમાં ઉપયોગ થાય છે. કારણ કે તેનો લાંબા સમય સુધી સંગ્રહ કરવો સહેલો છે. ઘણા લોકો બટાટાનું શક બનાવીને કે કઢી બનાવીને ખાતા હોય છે. પરંતુ તે વધ્યા બાદ તેને ફ્રીજમાં રાખીને લોકો થોડા થોડા સમયે ગરમ કરીને ખાતા હોય છે. આ રીતે બટાકાને 3થી વધારે વખત ગરમ કરીને ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી થાય છે. બટાકામાં વિટામીન બી6, પોટેશિયમ અને વિટામીન C હોય છે.  જયારે બટાકાને ગરમ કરવામાં આવે તો તેનાથી ક્લોસ્ટ્રીડીયમ બોટ્યુલીનમ જમા થાય છે. આ એક પ્રકારનું ધીમું ઝેર છે.  જે શ્વાસ, સ્નાયુ, મૃત્યુ થવાની સંભાવના વધારે છે. માટે બટાકાની બનેલી વસ્તુને લાંબા સમય સુધી ગરમ કરીને ખાવી ન જોઈએ.

ઘણા લોકો પ્રોટીન માટે ઈંડાનું સેવન કરતા હોય છે. જયારે ઈંડાને વારંવાર ગરમ કરવામાં આવે છે ત્યારે તેનાથી  શરીરમાં નુકશાન થાય છે. ઈંડામાં પ્રોટીન સાથે નાઈટ્રોજન હોય છે જેને વારંવાર ગરમ કરવામાં આવે તો તે કેન્સરનું કારણ બની શકે છે. જો તમારે ઈંડાનું સેવન કરવું હોય તો ઈંડાને ઠંડા કરીને કે બરફમાં રાખીને તેનું સેવન કરવું જોઈએ. ઈંડાને રાંધ્યા પઢી તરત જ ખાઈ લેવા જોઈએ.

તેલ મોટાભાગની વસ્તુઓને તળવા માટે ઉપયોગ થાય છે.  જેમાં ભજીયા, પકોડા, ગાઠીયા, પૂરી જેવી વસ્તુઓ તેલમાં તળવામાં આવે છે. પરંતુ આ રીતે તેલમાં તળવામાં આવેલી વસ્તુઓ તળી લીધા બાદ તે તેલનો લોકો લાંબા સમય સુધી ઉપયોગ કરે છે.  આ તેલને વારંવાર કરવાથી તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે જે હ્રદયને નુકશાન કરે છે માટે તેલને વારંવાર ગરમ કરીને ઉપયોગમાં ન લેવું જોઈએ.

આમ, આવા ઉપરોક્ત ખોરાક ખાવાનું થાય તો તેને વારંવાર ગરમ કરવો ન જોઈએ, જો બની શકે તો તે જરૂરિયાત મુજબ જ રાંધવો જોઈએ. આ રીતે સ્વાસ્થ્યમાં થતી અસરથી બચવા માટે આ ઉપરોક્ત બતાવેલા ખોરાકને તમારે વારંવાર ગરમ કરવાથી બચવું જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
સોયાબીન દુધ ના ફાયદા નુકસાન

શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે

આ 6 સમસ્યાથી પીડાતા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું જોઈએ

આ 6 સમસ્યાથી પીડાતા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું જોઈએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

8 ઉપયોગી ઔષધી છોડ

ચોમાંચામાં ઘરે લગાવો આ 8 ઔષધીય છોડ નાની નાની વાતમાં દવાખાને નહિ જવું

March 22, 2022
સૂકા ધાણાના આ ફાયદા

સાંજે એક મુઠી પલાળી ને સવારે ખાલી પેટે પીઈ લેવું, નખમાં પણ રોગ નહિ રહે

June 15, 2022
ઊધઈને કાયમી દૂર કરવાનો ઉપાય

ઘર માંથી ઊધઈને કાયમી દૂર કરવાનો 100% અસરકારક ઉપાય

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In