Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ચામડીના ગમે તેવા હઠીલા રોગો ને જડમૂળથી દુર કરશે આ એક ઉપાય

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
ચામડીના હઠીલા રોગો

ચામડીના હઠીલા રોગો

0
SHARES
Share on FacebookShare on Twitter

શરીરમાં નાના મોટા રોગો આવવા એ એક કુદરતી ક્રિયા છે. પરંતુ આમાંથી અમુક રોગો આપણી અમુક ભૂલોને કારણે આવતા હોય છે. ત્યારે અમુક રોગો આપણી આજુબાજુના વાતારવરણથી આવે છે, જયારે અમુક રોગો ઇન્ફેકશનને લીધે ફેલાતા હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આમાંથી ઘણા રોગો આંતરિક રોગો હોય છે, જયારે અમુક રોગો બાહ્ય રોગો હોય છે. આ રોગોને કારણે આપણે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો  હોય છે. ઘણી વખત ઋતુને લીધે પણ આવા રોગો ફેલાય છે. આ બધા જ રોગોમાં ચામડીના રોગો વાતાવરણ કે શરીરમાં ખાવામાં આવતી આદતોને લીધે ફેલાતા હોય છે.

Join Group

વાતાવરણમાં ઘણી રીતે ચામડીના રોગો ફેલાવાનાં આવા અનેક કારણો હોય છે. આ રોગોને મટાડવા માટે ઘણા લોકો ઘણા રૂપિયાનો ખર્ચો કરી લેતા હોય છે, પરંતું આવા રોગો હઠીલા બની જાય છે, જે વર્ષોથી શરીરની ચામડી પર રહ્યા કરે છે. જુદી જુદી જાતના મલમ કે ટ્યુબ વાપરવાથી પણ આ રોગો મટતા હોતા નથી.

ઘણી વખત ધાધર અને ખરજવા જેવા રોગો તો મોંઘીઘાટ દવા કરાવવા છતાં મટતા હોતા નથી. આ રોગો માટે આયુર્વેદિક ઈલાજો ખુબ જ સારું પરિણામ આપે છે. આ આયુર્વેદિક ઈલાજોથી આવા ચામડીના રોગોને જડમૂળમાંથી દૂર કરી શકાય છે.

આ ચામડીના રોગોમાં  ઈલાજ માટે સૌથી ઉપયોગી ઔષધી છે લીમડો. આ લીમડો ગામડાં અને શહરેમાં બધી જ જગ્યાએ મળી રહે છે. જે આયુર્વેદમાં ઊંચુ સ્થાન ધરાવે છે. જે ચામડીના રોગ માટે ખુબ જ ઉપયોગી છે. આ માટે ખાસ તો ધાધર અને ખરજવાના ઈલાજ માટે અકસીર ઈલાજ છે.

ચામડીનાં રોગના ઈલાજ માટે આ લીમડાનો પેસ્ટ બનાવીને ઉપયોગ કરી શકાય છે. જે ધાધર , ખસ, ખરજવું, અળાઈ, જેવા રોગોને જડમૂળમાંથી મટાડવાની ક્ષમતા ધરાવે છે. આ લીમડાની પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકામાં લીમડાનાં પાન લેવા.

આ પાનને લઈને તેને ધોઈને સાફ કરી લેવા.  આ પછી તે પાંદડાને થોડુ પાણી લઈને તેમાં નાખીને તેને વાટીને પેસ્ટ બનાવી લેવી.  જેનો ઉપયોગ આ ચામડીના રોગની દવામાં કરવામાં આવશે. આ પછી એક કપૂરની ગોળી લેવી અને તેનો વાટીને જીણો બારીક પાવડર કરી લેવો. આપણે અને આપણા વડીલો તથા ઋષિ મુનિઓએ કપૂરનું મહત્વ ખુબ જ આંકવામાં આવ્યું છે. આ મોટાભાગે હવનમાં ઉપયોગ કરવામાં ઋષિ મુનીઓએ આ મહત્વ સમજાવ્યું છે.

આ પછી ત્રીજી વસ્તુ તરીકે એલોવીરા લેવી, જે નાનો છોડ જે અને ચામડીના રોગનો રામબાણ ઈલાજ છે. આ  માટે એલોવીરા લઈને તમે તેને ધોઈ નાખો. આ બાદ તમે તેની ઉપરનું કવરને દૂર કરી લો અને તેની અંદરથી જેલ બહાર કાઢી લો. આમાંથી 3 થી 4 ચમચી જેટલી  જેલ એક વાટકામાં ભરી લો. આ પછી તેને હલાવી નાખો.  જે એકદમ પ્રવાહી સ્વરૂપે હોય છે.

આ જેલમાંથી 3 ચમચી જેટલી એલોવીરા જેલ લેવી અને તેમાં લીમડાની બનાવેલી 2 ચમચી જેટલી લીમડાની પેસ્ટ ઉમેરો. આ પછી તેમાં કપૂરની ગોળીનો પાવડર ઉમેરી લો.  આ પછી ત્રણેય વસ્તુને ધીમે ધીમે મિક્સ કરી લેવી અને સારી રીતે મિક્સ કરી લેવી.

આ પછી આ બનાવેલી દવાને ચામડીના ખંજવાળ વાળા ભાગમાં, કે ધાધરની કોઈ સમસ્યા હોય તેવા ભાગમાં લગાવી લો. જેને કોઈ કપડાની મદદથી કે હાથથી ધીરે ધીરે લગાવી રાખો. આ પેસ્ટ થોડા સમય બાદ સુકાઈ જાય ત્યાં સુધી આ ભાગ પર રહેવા દો. આ રીતે લગાવવાથી ચામડીની સમસ્યાઓ ઠીક થઇ જાય છે.

આ ધ્યાનમાં રાખવા જેવી બાબતને તમને જે જગ્યા પર આ ચામડીનો રોગ થયો હોય ત્યાં પર સાબુ, શેમ્પુ કે ક્રીમ જેવી કેમિકલ યુક્ત વસ્તુઓ લગાવવી જોઈએ નહિ. જે આ સમસ્યામાં વધારો કરી શકે છે અને દવાના પ્રભાવને પણ ઘટાડે છે.

આ, જયારે ચામડીના આ રોગોમાં આયુર્વેદિક રીતે આ દવા બનાવીને ઉપયોગ કરી શકાય છે. આ ઉપાય કરવાથી ચામડીની સમસ્યાઓ ઠીક કરવામાં ખુબ જ ઉપયોગી થાય છે. જયારે શરીરમાં આ ઈલાજ કરવાથી વધારાની આડઅસર પણ થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારે માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
સૂકા ધાણાના આ ફાયદા

સાંજે એક મુઠી પલાળી ને સવારે ખાલી પેટે પીઈ લેવું, નખમાં પણ રોગ નહિ રહે

આ 8 ફૂડ ખાશો તો પેટ પર વધશે ચરબીના થર

વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આંખના નંબર

સવારે નરણે કોઠે આ પીવાથી 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

March 22, 2022
વાળ કાળા કરવા નો આયુર્વેદિક ઉપચાર

બસ 1 ચમચી માથા માં લગાવી દો 50 વર્ષ સુધી તમારા વાળ સફેદ નહીં થાય

February 25, 2022
સ્વપ્નદોષ કે શીઘ્રપતન થવાના મુખ્ય કારણ અને સ્વપ્ન દોષના આયુર્વેદિક ઉપચાર

સ્વપ્નદોષ કે શીઘ્રપતન થવાના મુખ્ય કારણ અને સ્વપ્ન દોષના આયુર્વેદિક ઉપચાર

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In