Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

જૂનામાં જૂની શરદી, નાકની એલર્જી, માથા નો દુખાવો એક જ વખતમાં ગાયબ થઇ જશે

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
જૂનામાં જૂની શરદી, નાકની એલર્જી, માથા નો દુખાવો એક જ વખતમાં ગાયબ થઇ જશે

જૂનામાં જૂની શરદી, નાકની એલર્જી, માથા નો દુખાવો એક જ વખતમાં ગાયબ થઇ જશે

0
SHARES
Share on FacebookShare on Twitter

અત્યારે ચાલી રહેલી ભયંકર શિયાળાની ઋતુ અને તેમાં પણ ખુબજ કડકડતી પડી રહેલી ઠંડી તથા અત્યારે ચાલી રહેલી કોરોનાની મહામારી આ સમય દરમિયાન મોટાભાગના લોકો બીમાર પડી જતા હોય છે તથા શરદી,ઉધરસ અને તાવ તેમજ માથાનો દુખાવો થતો હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આજે અમે તમને એક સરસ મજાના દેશી ઘરગથ્થુ ઈલાજ બતાવી દઈએ જેનાથી તમને આવી એક પણ બીમારી નઈ થાય. તમે કદાસ ‘કાયફળ’ નામ સાવ પહેલી વખત જ સંભાળતા હશો. ‘કાયફળ’ એ એક જાયફળ જેવું જ હોય છે. મહર્ષિ શુશ્રુત આ કાયફળના ખુબજ વખાણ કરેલા છે તેવું જ નહિ પરંતુ તે ઘણીબધી બીમારીઓને મટાડવા માટે પણ ઉપયોગી છે.

Join Group

કાયફળ

કાયફળ આયુર્વેદની દર્ષ્ટિએ અનેક રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે. અત્યારે ખાસ કરીને જોઈએ તો આ કોરોનાકાળ ચાલે છે તેમાં પણ ઓમીક્રોન જેવા વાયરસમાં મોટાભાગના લોકોને શરદી થઇ જતી હોય છે, તથા નાકમાંથી પ્રવાહી સ્વરૂપે સતત પાણી પડતું રહે છે તથા ગળામાં ખારાશ આવી જાય છે, ગળામાં સતત બળતરા થતી રહે છે, ઉધરસ આવવી નાક બંધ થઇ જવું, સતત માથું દુખ્યા કરવું, ફેફસામાં કફ થવો વગેરે જેવી તકલીફો થતી હોય છે.

ઘણી વખત આવી તકલીફ થવાને પાછળ આપણને શંકા પણ થતી હોય છે કે મને કોરોના થઇ ગયો કે મને ઓમીક્રોન થઇ ગયો છે પરંતુ હોય છે સાવ સાદો ફ્લુ.

પહેલાના જુના સમયમાં અમુક બહેનોને શરદી થઇ હોય તો તેને મટાડવા માટે ચીકણીનો ઉપયોગ કરતા હોય છે તે ચીકણીમાં નિકોટીન નામનું ભયંકર ઝેરી તત્વ રહેલું હોવાથી તે આપણા શરીર ને ખુબજ નુકશાન કરે છે.

જો તમને ભયંકર શરદી ને લીધે તમારું નાક સાવ બંધ થઇ ગયું હોય તથા તમને જો સતત નાકમાંથી પાણી નીકયા કરતુ હોય તો તેના યોગ્ય ઈલાજ માટે ‘કાયફળ’ નો ઉપયોગ કરવામાં આવે છે.

તમારે થોડી ‘કાયફળ’ ઝાડ ની છાલ લેવી અને તેને મિક્સર અથવા ખાંડીને તેનો બારીક પાઉડર બનાવી ત્યારબાદ તે પાઉડરને સુંઘવાથી તમને કોઈપણ પ્રકારની શરદી થઇ હોય અથવા તો નાક બંધ થઇ ગયું હોય તો પણ તે સાવ ખુલી જાય છે અને તમે સરળતાથી શ્વાસ લઇ શકો છો.

તમારે એક ચપટી ભરીને તે કાયફળ નીં ચીકણી લઈને એક બાજુનું નાક સાવ બંધ કરી દેવું અને તે બીજા નાક દ્વારા ઊંડો શ્વાસ લેવો ત્યારબાદ બીજા નાક દ્વારા ઊંડો શ્વાસ લેવો આવું સતત ૩ થી ૪ વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરવાથી ખુબજ ફાયદો થાય છે. એક દિવસ પુરતી તમારે કલાકે-કલાકે કરવાથી તમને સાંજ સુધીમાં નાક ખુલી જશે અને તમને સરળતાથી શ્વાસ લેવાશે તથા જો તમને માથાને લગતો કોઈપણ પ્રકારનો દુખાવો હશે તો તે પણ સાવ દુર થઇ જાશે.

આમ, અમે તમને ‘કાયફળ’ ઔષધીથી ક્યાં ક્યાં મુખ્ય ફાયદાઓ થાય છે તેના વિષે બનતી માહિતી આપી છે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
જૂનામાં જૂની કબજિયાતનો ઈલાજ

રોટલીમાં ખાલી આ એક વસ્તુ નાખી જુવો ગમે તેવી જૂની કબજિયાત દુર થઇ જશે

એક જ મહિનામાં પેટ પર જામેલા ચરબીના થર ઓગાળવા માંગો છો

એક જ મહિનામાં પેટ પર જામેલા ચરબીના થર ઓગાળવા માંગો છો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હ્રદયના દરેક રોગ માટે મહાન ઔષધિ છે આ અર્જુનની છાલ

હ્રદયના દરેક રોગ માટે મહાન ઔષધિ છે આ અર્જુનની છાલ

March 22, 2022
વાળ કાળા કરવા નો આયુર્વેદિક ઉપચાર

બસ 1 ચમચી માથા માં લગાવી દો 50 વર્ષ સુધી તમારા વાળ સફેદ નહીં થાય

February 25, 2022
ચહેરો સુંદર બનાવો

કોઈપણ પ્રકારના ફેસવોશ કે ક્રીમ વગર તમારો ચેહરો ચમકી ઉઠશે

June 15, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In