Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

જાણો પિતા બનવા માટેની યોગ્ય ઉંમર કઈ છે, નહીતર આવી શકે છે ખરાબ પરિણામ

Deshi Osadiya by Deshi Osadiya
June 23, 2022
0
જાણો પિતા બનવા માટેની યોગ્ય ઉમર

જાણો પિતા બનવા માટેની યોગ્ય ઉમર

0
SHARES
Share on FacebookShare on Twitter

કદાસ તમને જાણ નહિ હોય અને મોટાભાગના લોકોને એવું જ હોય છે કે બાળકો પેદા કરવા માટે એકલી સ્ત્રીની ઉંમરને માન્ય ગણવામાં આવે છે , તથા તેમના મનમાં એવું પણ હોય છે કે પુરુષો કોઈપણ ઉંમરે બાળકો પેદા કરી શકે છે પરંતુ એવું નથી અમુક ઉંમર પછી પુરુષો બાળકો પેદા કરી શકતા નથી તેના સ્પર્મ કાઉન્ટ ની સંખ્યામાં ઘટાડો થવા લાગે છે માટે અમે તમને જણાવી દઈશું કે પુરુષો કઈ ઉંમર સુધી બાળકો પેદા કરી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપીશું. પુરુષોનું અમુક ઉંમર પછી તેમના સ્પર્મ કાઉન્ટ ઘટી જાય છે તેમજ તેની ક્વોલિટીમાં પણ ખાસ એવો ઘટાડો થાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

પિતા બનવાની કઈ ઉંમર કહેવાય છે યોગ્ય ?

Join Group

અમુક નિષ્ણાંતોના મતે જો પુરુષોએ પિતા બનવું હોય તો તેની ઉંમર 20 થી લઈને 30 વર્ષ સુધીની ઉંમરને યોગ્ય ગણવામાં આવે છે. જો કે વધુમાં તેમણે એ પણ જણાવ્યું હતું કે અમુક પુરુષોની 50 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય છે છતાં પણ તે બાળકો પેદા કરી શકે છે. ગિનીસ વર્લ્ડના રેકોર્ડ અનુસાર એક વ્યક્તિએ છેક ૯૨વર્ષની ઉંમરે બાળકને જન્મ આપ્યો હતો.

આ બાબતે અમુક સંશોધકોનું એવું કહેવું છે કે બાળકને પેદા કરવા માટે પુરુષોની ઉંમર ખુબજ મહત્વપૂર્ણ છે. 40 વર્ષની ઉંમર પછી પુરુષોમાં પિતા બનવાની શક્યતાઓ થોડી થોડી ઘટવા લાગે છે.

અમુક નિષ્ણાંતોનું એવું પણ કહેવું છે કે પુરુષોના શુક્રાણુંનું ઉત્પાદન ક્યારેય અટકતું નથી કે બંધ થતું નથી પરંતુ શુક્રાણુંમાં રહેલા DNAને નુકશાન થવાની શક્યતાઓ રહેલી હોય છે જે પોતે પ્રજનન ક્ષમતાને અસર પહોચાડે છે. અમુક અભ્યાસોમાં બહાર આવ્યું છે કે તેમણે વધુમાં એ પણ જણાવી દીધું હતું કે અજાત બાળકના સ્વાસ્થ્ય ઉપર તેની સીધી ખરાબ અસર જોવા મળે છે.

જયારે પુરુષો મોટી ઉમરે પિતા બને છે ત્યારે તે બાળકોમાં ન્યુરોડેવલોપમેન્ટ ડીસઓર્ડર તરફ દોરી જાય છે. ૨૦૧૦ ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જે પુરુષો 40 વર્ષની ઉંમર પછી પિતા બનતા હોય તો બાળકોમાં ઓટીઝમ સ્પેક્ટ્રમ વિકસવાનું જોખમ 5 ગણું વધી જાય છે.

આ ઉંમર પછી પુરુષોમાં શુકાણુંનું  ઉત્પાદન થતું બંધ થઇ જાય છે : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વીર્યના કેટલાક માપદંડો નક્કી કર્યા છે જેના ઉપરથી નક્કી કરી શકાય છે કે સ્વસ્થ શુક્રાણું કઈ ઉંમર સુધી યોગ્ય ગણી શકાય છે. આની અંદર શુક્રાણુંની સંખ્યા, આકાર, અને તેનું કેટલું હલન ચલણ થાય છે તેના ઉપર નક્કી થાય છે. આ મુજબ જોઈએ તો 35 વર્ષની ઉંમરે પહોચતા જ તે પુરુષોમાં આ સ્પર્મ પેરામીટર ખરાબ થવા લાગે છે.

બાળક પેદા કરવાની કઈ ઉંમરને યોગ્ય ગણવામાં આવે છે ?

22 થી લઈને 25 વર્ષ સુધીની ઉંમરને બાળક પેદા કરવાની ફળદ્રુપ ઉંમર ગણવામાં આવે છે, આ પરિસ્થિતિમાં 35 વર્ષની ઉંમર પહેલા બાળક પેદા કરવાની સલાહ આપવામાં આવે છે. જો આ ઉંમર પછી પ્રજનન ક્ષમતા ઘટવા લાગે છે. આ ઉપરાંત જો તમે 45 વર્ષની ઉમર પછી સંતાન થવાનું વિચારી રહ્યા છો તો તમારે એક વખત અવશ્ય ડોકટરનો સંપર્ક કરી લેવો યોગ્ય છે.

જર્નલ ઓફ એપીડેમિયોલોજી એન્ડ કોમ્યુનીટી હેલ્થના એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જો 25 વર્ષની ઉંમર પહેલા પિતા બનવાથી પુરુષો માટે ઘણી બધી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આવુ એટલા માટે થાય છે કારણ કે મોટાભાગના પુરુષો નાની ઉંમરે પિતા બનવા માટે માનસિક અને આર્થિક રીતે તે સક્ષમ નથી હોતા પછી બને છે એવું કે પાછળથી તેનો ભોગ બનવું પડે છે.

આમ, અમે તમને પુરુષે પિતા બનવા માટે કઈ ઉંમરને યોગ્ય ગણવી જોઈએ તથા પુરુષો એ બાળક પેદા કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વગેરે જેવી તમામ માહિતી આપી.

 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

July 6, 2022
Next Post
મમરા ખાવાના ફાયદા

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નસકોરા બંધ કરવાનો રામબાણ ઈલાજ

શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો?, તો આ રીતે પાંચ જ મિનિટમાં બંધ કરો નસકોરા

February 25, 2022
દાંત સાફ કરવાની રીત બતાવો

માત્ર 5 જ મિનિટમાં દાંતની ગમે તેટલી પીળાશ દૂર કરશે આ ઘરેલું ઉપાય

February 25, 2022
નાનકડા દેખાતા મેથીના દાણા શરીરને ગંભીર બીમારીથી બચાવે છે

નાનકડા દેખાતા મેથીના દાણા શરીરને ગંભીર બીમારીથી બચાવે છે

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In