Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

કફ, વાયુ, દમ, શ્વાસના રોગ, નાક માથી પાણી પડવું જેવા 20 થી વધુ રોગોનો ઈલાજ છે આ મિશ્રણ

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
ગોળ અને અજમાં ના ફાયદા

ગોળ અને અજમાં ના ફાયદા

0
SHARES
Share on FacebookShare on Twitter

 

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

 

Join Group

દેશી ઓસડીયા પેજ ફોલો કરો

આપણે ત્યાં રસોડામાં અનેક મસાલા મળી રહે છે, જેમાં અજમો દરેક ઘરમાં હોય છે, આ અજમાનો ઉપયોગ કરવાથી શરીરમાં તમામ રોગોમાં ખુબ જઊઊઉપ્યોગિ છે, જેમાં ખસ કરીને શ્વાસ સંબંધી રોગોમાં તે ખુબ જ ઉપયોગી છે, સાથે બીજા અનેક રોગોમાં પણ આ અજમો ઉપયોગી થાય છે.

અમે આ લેખમાં અજમાથી હાલમાં ચાલી રહેલી મહામારી કોરોના સામે રક્ષણ મેળવવાના ઉપચાર અને બીજા અનેક રોગોને દુર કરવાના ઉપચારો જણાવીશું. જેથી તમે તમે અજમાનો ભરપુર ઉપયોગ કરો અને રોગમાં અને વાયરલ ઈન્ફેકશન સામે રક્ષણ મેળવી શકો.

100 ગ્રામ અજમો અને 100 ગ્રામ જૂનો દેશી ગોળ બરાબર માત્રામાં ભેળવીને તેની ગોળીઓ બનાવી  લેવી, આ માટે પહેલા તમારે અજમાને ખાંડવો પડશે. અને બાદમાં ગોળમાં મિક્સ કરીને 10 ગ્રામની ગોળીઓ બનાવીને સેવન કરવું.

ગોળ અને અજમો

આ ગોળીનું સેવન સવારે ખાલી પેટ કરવું જેનાથી હરસ મસા મટે છે અને નાકમાંથી  સતત પાણી પડવાની સમસ્યા અને છીક આવવાની સમસ્યામાં આ ગોળી સવારે બપોરે અને સાંજે એક એક ગોળીઓ લેવી. જેનાથી માથામાં ભરાયેલ ગેસ, વાયુ અને કફ નીકળે છે અને ફેફસામાં રહેલો જૂનો કફ પણ છૂટો પડશે.

1 ગ્રામ અજમા અને બદામને ચાવીને ખાવાથી તેમજ વાટીને ખાવથી પેટની બળતરા મટે છે. એસીડીટી માટે અજમા, કાળા મરી, શિન્ધાલું મીઠું વગેરે વાટીને લઈને તેનું સેવન કરવાથી એસીડીટી મટે છે.

1 કિલોગ્રામ અજમામાં 1 લીટર લીંબુનો રસ અને 50 ગ્રામ તેને કાચના વાસણમાં ભરીને તેને તડકામાં મૂકી દેવું. આ મિશ્રણમાંથી રસ બરાબર સુકાઈ જાય ત્યારે તેને 1 થી 4 ગ્રામની માત્રામાં સેવન કરવાથી પેટ સંબંધી તમામ સમસ્યાઓ મટે છે.

દૂધ પીધા બાદ અજમા ખાવાથી દૂધ પચી જાય છે. ઘઉંનો લોટ, મીઠાઈ વગેરેના પાચન માટે 25 મિલી અજમાના ઉકાળાનું દિવસમાં 3 વખત સેવન કરવું જોઈએ. અજમાને બારીક વાટીને તેમાં થોડી માત્રામાં હિંગ ભેળવીને તેનું લેપ બનાવીને આ પેસ્ટ પેટ પર લગાવવાથી પેટ ફૂલી જવું પેટના ગેસ વગેરે સમસ્યાઓ ઠીક થાય છે.

અજમાને સુંઘામાં ભરીને તેની ચલમ બનાવીને કે બીડી બનાવીને તેનું ધુમ્રપાન કરવાથી દમ અને અસ્થમા રોગમાં ફાયદો થાય છે. અજમા અને કપૂર મિક્ષ કરીને તેનો ધુમાડો કરવાથી ઘરની બધી જ જીવાત નાશ પામે છે, મચ્છર નાશ પામે છે. સાથે વાયરલ ઇન્ફેકશન ફેલવાનારા વાયરસ મરે છે. અજમાનો ધુમાડો લેવાથી  શરદી અને ઉધરસ મટે છે.

અજમા અને વરીયાળી તેમજ સુંઠ વાટીને શરદીના રસ સાથે પીવાથી હરસ મસા મટે છે. અજમા અને સિંધાલુ મીઠું ભેળવીને સેવન કરવાથ હરસ મસા મટે છે. 10 ગ્રામ અજમા અને 5 ગ્રામ ફટકડી લઈને તેમાં છાશ ભેળવીને માથામાં લગાવવાથી લૂ અને લીખ નાશ પામે છે.

અજમાનું ચૂર્ણ દરરોજ ૩ ગ્રામની માત્રામાં લેવાથી પથરી ઓગળીને શરીરની બહાર નીકળી જાય છે, પગમાં કકાંટો વાગવાથી અજમા અને વાસી ગોળ મિક્સ કરીને કાંટાની જગ્યાએ બાંધવાથી કાંટો નીકળી જાય છે.

અજમાના તેલના 3 ટીપા 5 ગ્રામ સાકર સાથે લેવાથી ગોનોરિયા મટે છે. અજમાની પોટલી બનાવીને 50 ગ્રામ અજમા ઈજા વાળા સ્થા પર બાંધવાથી ઈજા ઠીક થાય છે, જે સ્થાન પર આરામ મળે છે. આ અજમાનો શેક શરીર પર આપવાથી ઈજા પર રાહત થાય છે. 4 થી 5 ગ્રામની માત્રામાં ટીપા લેવાથી કોલેરા રોગમાં ફાયદો થાય છે.

10 ગ્રામ અજમા અને 100 મિલી પાણીમાં પલાળીને સવારે પાણી ગરમ કરીને તેમાં થોડું મીઠું નાખીને સેવન કરવાથી મેલેરિયા મટે છે. અજમાને પાણીમાં પલાળીને બાદમાં મસળીને ગાળીને પીવાથી તમામ પ્રકારના તાવ મટે છે. ટાઢિયો તાવ પર સવારે અને સાંજે 2 ગ્રામ અજમા ખાવાથી મટે છે.

૩ ગ્રામ અજમામાં 10 મિલી સફેદ ડુંગળીનો રસ, 10 ગ્રામ સાકર ભેળવીને દિવસમાં ત્રણ વખત લેવાથી નપુંસકતા મટે છે. શીઘ્રપતનની સમસ્યા ઠીક થાય છે અને શુક્રાણુની ઉણપ પણ દૂર થાય છે. અજમાને અઆગમાં નાખીને તેના ધુમાડાથી શેક કરવાથી શરીરનો દુખાવો મટે છે. શરીરમાં દર્દ અને અજમાનું પાણી વાટીન, લેપના રૂપમાં લેવાથી અને અંગ પર શેક કરવાથી શરીરનો દુખાવો મટે છે.

અજમાને પોટલીમાં રાખીને તેને ગળામાં બાંધવાથી શરદી મટે છે, અજમાને પાણીમાં નાખીને ગરમ કરીને તેની નાસ લેવાથી કોરોના વાયરસના જીવાણું મટે છે, આ પ્રયોગ દરરોજ કરનારા લોકોને હાલ સુધી કોરોના થયો નથી. અજમાને મોઢામાં નાખીને ચાવવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ મટે છે.

અજમા અને દહી નું સેવન કરવાથી અને બાદમાં લીંબુનું સરબત પીવાથી કબજીયાત મટે છે. અજમાને ગરમ પાણીમાં મિક્ષ કરીને તેમાં કાળા મરી નાખીને સેવન કરવાથી પેટનું દર્દ અને આફરો મટે છે. અજમા અને તેલની માલીશ કરવાથી આફરો મટે છે. અજમો અને અને જીરું તેમજ મીઠું ભેળવીને ફ્રીજમાં ઠંડું કરીને તે પીવાથી પેટનો દુખાવો મટે છે.

અજમાને બાળીને ધુમાડો કરવાથી શરીર તે ધુમાડો આવવા દેવાથી તેનાથી પરસેવો વળે છે જેના લીધે તાવ મટે છે. આ પરસેવાના લીધે ચામડીના રોગો પણ નાશ પામે છે. આ ધુમાડો નાકમાંથી અને ફેફસામાંથી કફ ઓગાળીને દુર કરે છે. અજમાના પાનનું સેવન કરવાથી પેટના કૃમિ નાશ પામે છે. અજમાનો ઉપયોગ બામ બનાવવામાં કરવામાં આવે છે.

અજમો અને ગોળ ખાવામાં આવે તો એસીડીટી મટે છે. અજમો અને હળદર તેમજ તુલસીના પાંદડા મિક્સ કરીને લેવાથી કફ તેમજ શરદી અને ઉધરસ નાશ પામે છે. આ તત્વો શરીરમાં રોગ પ્રતિકારક વધારે છે. અજમાનો ઉકાળો લેવાથી કફ મટે છે.

અજમાના રસમાં અનેક ગુણો રહેલા છે. આ અજમાનો રસ ઝેરી જંતુના કરડવાના સ્થાન પર લગાડવાથી ઝેર ઉતરે છે. આ રીતે અજમો શરદી અને ઉધરસની ઉત્તમ દવા છે. અજમાનું ચૂર્ણ અને માતાનું ધાવણ બાળકને પાવાથી બાળકોના ઝાડા મટે છે. અજમાના અનેક ગુનો રહેલા છે.

આમ, અજમો ખુબ જ ઉપયોગી છે, જે હાલ ચાલી રહેલી કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે ઉપયોગી છે ખાવાથી અને તેનો નાસ લેવાથી શરૂઆતમાં જ કોરોના વાયરસનો નાશ કરે છે અને તેને નબળો પાડીને તેનું સંક્રમણને નાકમાં કે ફેફસામાં પહોચતા પહેલા જ નાશ કરે છે. કફ છૂટો પડીને બહાર કાઢી નાખે છે.

માટે ત્યારે અજમો આપણા માટે ખુબ જ ઉપયોગી છે, આશા રાખીએ કે આ ઉપયોગી ઔષધ અજમા વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને અનેક બીમારીઓ અને રોગમાં તમે આ માહિતીનો ઉપયોગ કરીને અજમાનો જડીબુટ્ટી તરીકે ઉપયોગ કરીને સુરક્ષિત રહી શકો.

દેશી ઓસડીયા પેજ લાઈક કરો

 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ઑક્સીજન લેવલ વધારી ફેફસાની સફાઇ

ઘરેલુ ઉપચાર દ્વારા ઑક્સીજન લેવલ વધારી ફેફસાની સફાઇ કરવાનો 100% અસરકારક ઉપાય

લાખાલુણી ના ફાયદા

કેન્સર, બ્લડપ્રેસર, હાર્ટએટેક, પેશાબમાં બળતરા જેવા 30 થી વધુ રોગો માટે ઉપયોગી છે લાખાલુણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વિટામીન B-૧૨ ની ઉણપ

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

March 22, 2022
ત્રીજી લહેર થી બચવાના ઉપાય

કોરોનાની ત્રીજી લહેરથી બચવા આજથી જ ચાલુ કરી દેજો આ ઉપાય

March 22, 2022
ચામડીના રોગો નો આયુર્વેદિક ઉપચાર

આ એક ઉપાયથી ધાધરને એક જ વખતમાં જડમૂળથી મટાડી શકાય છે

August 7, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In