Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ધડાધડ બરફની જેમ પેટની ચરબી ઓગળી દેશે અળસીનો આ સ્પેશિયલ ઉકાળો

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
અળસીનો ઉકાળો

અળસીનો ઉકાળો

0
SHARES
Share on FacebookShare on Twitter

ઘણા બધા લોકો મેદસ્વિતાની સમસ્યાથી પરેશાન હોય છે. આ માટે લોકો કોઈને કોઈ ઉપચાર શોધતા હોય છે કે જેનાથી આ વધારે શરીર તેમજ વજન ઘટાડી શકાય. ઘણા બધા લોકોને આ સમસ્યાનાં ઉપચાર કરવાથી અને દવાઓ લેવાથી પણ આ સમસ્યા નથી મટતી અને સતત વજન વધ્યા રાખે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

અમે આજે આ સમસ્યાનો સરળતાથી ઉપચાર કરી શકાય અને આ રોગને મટાડી શકાય તેવા ઉપચારો બતાવી રહ્યા છીએ. જો તમે આ ઉપચાર કરશો તો તમારું વજન ખુબ જ સરળતાથી ઘટવા લાગે છે. આ માટે અમે જે બતાવી રહ્યા છીએ તે છે અળસીના બીજ.

Join Group

આ અળસીનાં બીજ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ઘણા સમયે લોકો કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરે છે. જેના લીધે તેમનું વજન વધવા લાગે છે. જેના લીધે તેને અનેક અન્ય શારીરિક સમસ્યાઓ પણ બધી શકે છે.

આ રીતે શરીરનું વજન વધવાને કારણે હ્રદયની બીમારીઓ પણ શરુ થાય છે. જેથી ગમે તે રીતે શરીરનું વજન ઘટાડવું જરૂરી છે. જો શરીરમાં વધારે પ્રમાણમાં વજન હશે તો શરીરમાં રહેલી અનેક નાની  મોટી બીમારી સામે લડી શકાય છે. જેમાં તમારે માટે આ અળસી ખુબ જ ઉપયોગી થઇ શકે છે.

અળસીમાં ઘણા એવા ઉપયોગી તત્વો હોય છે, જે વજન ઘટાડવામાં મદદ રૂપ થાય છે. અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસીડ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છેલ. જે સ્વસ્થ્ય શરીરમાં માટે ખુબ જ જરૂરી તત્વો પુરા પાડે છે.

અળસીનાં ઉપયોગ કરવાથી વજન ઘટવાની સાથે અન્ય લાભો પણ શરીરને મળે છે. શરીરમાં આવતા સોજા અને તેમજ આંતરિક સોજાથી મુક્ત કરવામાં પણ આ અળસી ઉપયોગી છે. શરીરના કોઇપણ ભાગમાં આવતા સોજા માટે આ અળસી ઉપયોગી છે.

આ અળસીનાં બીજનો ઉકાળો બનાવીને પીવાથી શરીરનું વજન ઘટે છે. માટે તમારે આ અળસીના બીજથી અસરકારક એક એવો ઉકાળો બનાવી લેવો. આ ઉકાળો પીવાથી શરીર ઘટવાની શરૂઆત થઇ જાય છે. આ ઉકાળો શરીરમાં વધારે પડતા વજનને કન્ટ્રોલ કરે છે.

આ ઉકાળો બનાવવા માટે એક ગ્લાસ પાણી લેવું, એક ચમચી અળસીના બીજનો  પાવડર, એક ચમચી લીંબુનો રસ, એક ગોળનો નાનો ટુકડો વગેરે લઈને તેનો ઉપયોગ કરીને ઉકાળો બનાવી શકાય છે. આ ઉકાળો ખુબ જ અસરકારક પરિણામ આપે છે અને વજન ઘટાડે છે.

આ ઉકાળો બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખો. આ પછી તેને હળવી આંચ પર ગેસ પર મુકો. આ પછી તેમાં એક ચમચી અળસીનાં બીજનો પાવડર નાંખો. તેને લગભગ 2 થી 3 મિનીટ સુધી આ રીતે ઉકળવા દો. આ પછી ગેસ બંધ કરી લો અને પછી તેને એક કપમાં ગાળી લો.

જયારે તે ઠંડું થાય ત્યારે તેમાં એક ચમચી લીંબુનો રસ અને ગોળનો એક નાનો ટુકડો ઉમેરો. આ પછી તેને તેને સારી રીતે મિક્સ કરી લો. આ પછી આ રીતે બનેલા આ ઉકાળાનું સેવન કરો.

આ ઉકાળો તમારા શરીરમાં વજન ઘટાડવામાં ખુબ જ ઉપયોગી થશે. આ રીતે તે શરીરમાં વજન ઘટાડવા માટે, શરીરમાંથી ચરબીને ઘટાડવા અને શરીરને શક્તિ પ્રદાન કરવામાં ખુબ જ ઉપયોગી છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય..

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
કીડામારીનો ઉપયોગ

ચોમાસામાં થતો કીડામારી છોડ ચામડીના રોગો માટે છે ખુબ જ ઉપયોગી

માઈગ્રેનની સમસ્યા

સખત માથાનો દુઃખાવો કે માઈગ્રેનની સમસ્યાથી 5 મીનીટમાં છુટકારો મળશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બીજોરા ના ફાયદા

તાવ, ધાધર, પથરી, શરદી, કફ, મસા, એસીડીટી ઉપરાંત 50 થી વધુ રોગોના ઈલાજ માટે આ એક ઔષધી છે ઉપયોગી

February 25, 2022
લોહી પાતળું કરવાનો પ્રયોગ

હાલના સમયમાં ઘણા બધા લોકોમાં લોહી ઘટ્ટ થઇ જવાથી હાર્ટએટેકનું જોખમ ખુબ વધી રહ્યું છે

February 25, 2022
શરદી નો રામબાણ ઈલાજ

દવા લીધા વગર ગળા અને છાતીમાં જામેલા કફનો 100% અસરકારક ઈલાજ

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In