Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ ફૂલ ડાયાબીટીસ, પાચન અને પીરિયડસ માટે છે ખુબ જ કામના

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
કેળના ફૂલ

કેળના ફૂલ

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણે બધા જાણીએ છીએ કે કેળા આપણે માટે ખુબ જ ઉપયોગી છે. કેળાનો ઉપયોગ કરવાથી શરીરમાં ઉર્જા અને તાકાત મળે છે. કેળામાં અનેક મિનરલ અને પોષક તત્વો હોય છે, જે શરીરમાં ખુબ જ ફાયદો કરે છે. કેળા દ્વારા શરીરમાં ખુબ જ ફાયદો મળે છે. અનેક બીમારીઓ અને શરીરને હ્ર્ષ્ટપૃષ્ટ બનાવવા માટે કેળા ખુબ જ ઉપયોગી થાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

પરંતુ આ કેળા કરતા પણ કેળાના ફૂલ ખુબ જ ઉપયોગી છે. કેળાના પાંદડા સહીત અનેક અંગો આપણા માટે ખુબ જ ઉપયોગી થાય છે. કેળાના પાંદડા કથા કે પૂજાપાઠમાં થાય છે. જયારે કેળામાં ફૂલો પણ ઉપયોગી થઈ શકે છે, કેળાના ફૂલો અને ફળો ખાઈ શકાય છે.

Join Group

કેળાના ફૂલો

કેળાના પાંદડાનો પ્લેટ તરીકે ઉપયોગ કરી શકાય છે અને છાલનો કાગળ બનાવવા માટે ઉપયોગ થાય ચ. કેળાના ફૂલોમાં ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને વિટામીન ઈ હોય છે. આ સિવાય કેળાના ફૂલ અનેક તત્વો ધરાવે છે માનવ શરીરને રોગ સામે રક્ષણ આપે છે.

આ ફળો ખાવામાં ઉપયોગી થાય છે, તે ખુબ જ ઓછા લોકો જાણે છે. જે કેળાના ફૂલોને ખાવાથી અનેક રોગોમાં ફાયદો થાય છે, અનેક રોગો સામે રક્ષણ મળે છે. કેળાના ફૂલો ખોરાક તરીકે પણ ઉપયોગી છે, જે અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે. આ ફૂલોને કાચા રાંધીને ખાઈ શકાય છે અને તેનો સલાડ, સૂપ, સ્ટીર-ફ્રાઈસ અને હર્બલ તરીકે ઉપયોગ કરી શકાય છે.

આ કેળાના ફૂલોન ઉકાળીને સેવન કરવાથી ડાયાબીટીસમાં રાહત રહે છે. કેળાના ફૂલોને ઉકાળીને સેવન કરવાથી ઇન્સુલીનના સ્તરમાં સુધારો આવે છે. આ કેળાના ફૂલોને શાકભાજી અથવા સૂપ તરીકે પણ ખાઈ શકાય છે. કેળાના ફૂલો શરીરમાં વધારાના શુગરના પ્રમાણને ઘટાડે છે. આયુર્વેદમાં ઘણા વર્ષોથી અનેક જીવલેણ રોગોના ઇલાજમાં પણ આ રીતે કેળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અ તેનો ઉપયોગ કરવાથી હેર કેર, સ્કીન કેરપ્રોડક્ટમાં પણ ફાયદો થાય છે.

કેળાના ફૂલોમાં એન્ટીઓક્સીડેંટ ગુણ હોય છે. જે શરીરને અનેક રોગો સામે રક્ષણ આપે છે. આ ગુણોના લીધે તે અલ્ઝાઇમર્સ, પાર્કિન્સન્સ, કેન્સર સહિત ઘણા રોગોને દૂર કરવામાં ઉપયોગી છે. આ ફૂલનું સેવન ઘડપણના લક્ષણોને ઘટાડે છે. આ ફૂલો વૃદ્ધ થવાની પ્રક્રિયાને પણ ધીમી કરે છે. જો તમે આ સમસ્યાઓથી બચવા માંગતા હોય તો તમારે આહારમાં કેળાના ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ.

ઘણી બધી મહિલાઓને માસિક ચક્ર દરમિયાન ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે. આ ફૂલો વધારે પડતા રક્તસ્ત્રાવને રોકે છે. કેળાના ફૂલને પાણીમાં થોડું મીઠું નાખીને  ઉકાળવામાં આવે અને ઠંડું થયા બાદ તેમાં જીરું નાખીને પીવાથી  શરીરમાં ઘણો બધો ફાયદો કરે છે. કેળાના ફૂલને દહીં અને મીઠા સાથે પીવામાં આવે તો પણ સ્વાસ્થ્યને લાભ કરે છે.

કેળાના ફૂલોમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે. દ્રાવ્ય ફાઈબર ખોરાકને પાચન તંત્રમાંથી યોગ્ય રીતે પસાર થાય છે. જેના લીધે આંતરડાની સફાઈ પણ ખુબ જ સારી રીતે થાય છે. તેમાં રહેલા અદ્રાવ્ય ફાઈબરના કારણે પાચન અને ખોરાકનું શોષણ પણ સરળતાથી થાય છે.

આમ, કેળાના ફૂલ અનેક રોગો સામે રક્ષણ આપવામાં ઉપયોગી છે. જે શરીરમાં રહેલી બીમારીઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જેથી ઉપરોક્ત કોઈ સમસ્યા થાય ત્યારે કેળાના પાંદડાનું સેવન કરવાથી ફાયદો રહે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
એલ્યુમિનિયમ ફોઈલ

શું તમે એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરેલો ખોરાક ખાવ છો, તો જાણી લો કેટલું નુકશાન કરે છે

અસ્થીસંહાર

તૂટેલા હાડકા ને ખુબ જ ઝડપથી જોડવા માટે રામબાણ ઈલાજ છે આ એક ઔષધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 5 વસ્તુ ફરીથી ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ

આ 5 વસ્તુ ફરીથી ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ

March 22, 2022
છાતી અને ગળામાં જામેલા હઠીલા કફ ને જાદુઈ રીતે દૂર કરશે

છાતી અને ગળામાં જામેલા હઠીલા કફ ને જાદુઈ રીતે દૂર કરશે આ દેશી ઉપચાર

March 22, 2022
બે ટીપાં લિંબુના ચમત્કારિક પ્રયોગ

માત્ર બે ટીપાં લિંબુના ચમત્કારિક પ્રયોગ દ્વારા ફેફસામાં જામી ગયેલા કફને કાઢી નાખો બહાર

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In