Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

Deshi Osadiya by Deshi Osadiya
July 24, 2022
0
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

0
SHARES
Share on FacebookShare on Twitter

અષ્ટાંગ આયુર્વેદ ના સંચાલક વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે એક સચોટ ઉકાળો સૂચવ્યો છે, જે તમારા પરિવારમાં આ ઉકાળાનું સેવન  કરાવશો તો ચોક્કસ ઋતુજન્ય રોગોથી બચી શકાશે’.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

તમને એક દેશી ઉકાળા દ્વારા તંદુરસ્ત રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. માટે દરેક વ્યક્તિએ તેની ખાસ નોંધ લેવી. તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે ઉકાળો એ વ્યક્તિદીઠ પ્રમાણસર જ લેવો જોઈએ જો કે આ ઉકાળાની કોઈપણ પ્રકારની આડઅસર નહિ થાય પરંતુ કોઈપણ વસ્તુ પ્રમાણસર હોય તો તેની અસર સારી થાય છે.

Join Group

આ ઉકાળો બનાવવાની યોગ્ય રીત : આ ઉકાળો બનાવતી વખતે ફક્ત ૫ જ વસ્તુ તમારે એકઠી કરવાની છે ૧) હળદર ૨) ગળો ૩) તુલસી ૪) સુંઠ ૫) અરડૂસી

આ બધી વસ્તુ તમને ઘરે સહેલાઇથી મળી રહેશે વાત કરીએ તુલસીની તો એવું કોઈ આંગણું નહિ હોય જ્યાં તમને તુલસી નહિ મળી રહે માટે ઘરના આંગણેથી તુલસીના પાન લ્યો, વાત કરીએ હળદરની તો હળદર પણ આપણા રસોડામાં સહેલાઇથી મળી રહેશે. તથા સુંઠ પણ આપણા રસોડામાંથી મળી રહેશે હવે બાકી રહ્યા ગળો અને અરડૂસી તો તે પણ બહુ સહેલાઇથી મળી રહેશે.

આ મુખ્ય 5 ઔષધી છે તેનો ઉકાળો કઈ રીતે બનાવવો તેની સમજ મેળવી લઈએ: તમારે સૌ પ્રથમ આ ઔષધીનો ઉકાળો બનાવતા પહેલા એક કપ ભરીને પાણી લેવું, આ એક કપ ભરેલા પાણીની અંદર ચાર થી પાંચ ચપટી ભરીને તેમાં હળદર નાખો તથા તેમાં ચાર થી પાંચ પાન તુલસીના લ્યો અને એક પાન અરડૂસીનું લ્યો, ગળો જો લીલો હોય તો અડધો વેઢાનો કટકો લેવો તથા જો ગળો સુકો હોય તો તેનો પાઉડર ચાર ચમસી જેટલો લ્યો, હવે વાત કરીએ સુંઠની તો જો ગરમીનો કોઠો હોય તો એક ચપટી અને જો કફ હોય તો ચાર ચપટી જેટલી લેવી,

આ તમામ ઔષધીને તમારે રાત્રે પાણીમાં પલાળી દેવી ત્યારબાદ તેને સવારે ગરમ કરીને અને ગરમ કરવા માટે જે પાણીનો ઉપયોગ કરેલો છે તે પૈકીનું મોટા ભાગનું પાણી બાળી દેવું અને અડધો કપ વધે તેટલું જ પાણી રેવા દેવું, તે પાણીને ગાળી લેવું. આ અડધો કપ પાણી સવારે નરણા કોઠે કંઈ પણ ખાધા વગર જ લેવું. આ ઉકાળાનું સેવન કર્યા પછી એક થી બે કલાક સુધી કંઈપણ ન લેવું અને જો બપોર સુધી કંઈપણ ન લ્યો તો સૌથી ઉત્તમ કહેવાય. આ ઉકાળો ૧૫ દિવસ સુધી ઘરના બધા જ સભ્યોને લેવડાવવો તથા કુટુંબમાં, ગામમાં કે તમારા સગાસંબંધીઓ ને પણ આ ઉકાળો લેવડાવવા યોગ્ય સલાહ આપવી. આ પાંચેય અલગ અલગ પ્રકારની ઔષધીએ તમારા શરીરના તમામ દોષોને દુર રાખશે.

ચોમાસા દરમિયાન આ ઉકાળાનું સેવન કરવાથી 99.99 ટકા તો રોગો આવશે જ નહિ તેની ગેરંટી છે. આ ઉપરાંત પણ તમને જો શરદી, ઉધરસ, તાવ,તથા ઝાડા, ઉલટી હોય તો તમારે મગનું પાણી અને ગરમ કરેલું પાણીનું સેવન કરવાથી તમે તંદુરસ્ત રહેશો કોઈપણ પ્રકારનો રોગ તમારા શરીરમાં પ્રવેશ નહિ કરી શકે.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા ચોમાસાની ઋતુમાં તમે બીમાર ન પડો તેના માટે જરૂરી એવો એક સરસ મજાનો બહુ સહેલાઈથી ઉકાળો બનાવી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી આપી.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
નસકોરા બંધ કરવાનો રામબાણ ઈલાજ

શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો?, તો આ રીતે પાંચ જ મિનિટમાં બંધ કરો નસકોરા

February 25, 2022
દાંત સાફ કરવાની રીત બતાવો

માત્ર 5 જ મિનિટમાં દાંતની ગમે તેટલી પીળાશ દૂર કરશે આ ઘરેલું ઉપાય

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In