Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આયુર્વેદ

સ્વપ્નદોષ કે શીઘ્રપતન થવાના મુખ્ય કારણ અને સ્વપ્ન દોષના આયુર્વેદિક ઉપચાર

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
સ્વપ્નદોષ કે શીઘ્રપતન થવાના મુખ્ય કારણ અને સ્વપ્ન દોષના આયુર્વેદિક ઉપચાર

સ્વપ્નદોષ કે શીઘ્રપતન થવાના મુખ્ય કારણ અને સ્વપ્ન દોષના આયુર્વેદિક ઉપચાર

0
SHARES
Share on FacebookShare on Twitter

ઊંઘના સમયે માણસોના સંદર્ભમાં વીર્ય સ્ખલન અને સ્ત્રીઓમાં સંદર્ભમાં યૌન સ્ત્રાવ ને સ્વપ્નદોષ કહેવામાં આવે છે. તેને અંગ્રેજીમાં Night Discharge કહેવામાં આવે છે. તેને વેટ ડ્રીમ એટલે કે ભીંનું સ્વપ્ન પણ કહેવામાં આવે છે. તે એક પ્રકારનું આક્સ્મિક રતિક્ષણ પણ કહે છે. જોકે આ કોઈ રોગ નથી તે એક ક્રિયા જ છે. સ્વપ્નદોષ તરુણ અવસ્થામાં યુવા વયની શરૂઆતમાં વધુ પ્રમાણમાં થાય છે. જોકે પ્રજનન ક્ષમતા પામ્યા પછીના કોઇપણ સમયે પણ આ અનુભવ થઈ શકે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

સુતી વખતે શરીર શાંત હોય છે ત્ત્યારે જરૂરી ક્રિયાઓ રાત્રે શરીર કરે છે અને દિવસે આપણી જે કામો કરીએ તેમાં શરીર પરોવાય જાય છે પરંતુ આ ક્રિયા જરૂરી હોવાથી શરીર રાત્રે કરી દે છે. વધારાના જરૂરી તત્વો અંગો શરીર સુતા પછી મેળવે છે જેના લીધે વીર્ય નિર્માણ થાય છે. આ પછી આપમેળે સ્ત્રાવ થઇ જાય છે.  ઘણા લોકો આ સ્થિતમાં કપડા બગડવાથી કે ભીનું થવાથી ઘણા લોકોની ઊંઘ ઉડી જાય છે કે પછી સવાર સુધી ઊંઘ નથી આવતી. અમે આ સમસ્યાના નિરાકરણ માટે આયુર્વેદિક ઉપચારો તમારા માટે અહિયાં બતાવીશું.

Join Group

સ્વપ્ન દોષ થવાના કારણો: વધારે શારીરિક ઉતેજના લાવતા વિચારો આવવાથી, સેક્સી ગીતો સાંભળવાથી, સેક્સી વિડીયો જોવાથી સેક્સી સ્વપ્નાઓ જોવાથી, કબજિયાત રહેવાથી, માદક દ્રવ્યોનું સેવન કરવાથી, મસાલેદાર ખોરાક ખાવાથી, વીર્ય ગરમ અને પાતળું થઈ જવાથી., સુવાની પોજીશન અને ટાઈટ કપડા પહેરવાથી, વધારે પ્રમાણમાં હસ્ત મૈથુન વગેરે કારણોસર સ્વપ્ન દોષ થઈ શકે છે.

સ્વપ્નદોષ થવાના લક્ષણો: આકસ્મિક રીતે આપમેળે વીર્ય નીકળી જાય, સ્ત્રીઓમાં પણ આપમેળે આ ક્રિયા થાય, રાત્રે નગ્ન વિચારો સ્વપ્ન આવે, શારીરિક ક્રિયા અનુભવાય, સેક્સી સ્વપન આવે, અનિચ્છાએ ઇન્દ્રિય બહાર આવી જવાથી, જાતીય શારીરિક નબળાઈ અનુભવાય, ઝાડાની કબજીયાત રહે છે. શિશ્ન આસપાસ ભીનાશ થઈ જાય, ઊંઘમાંથી જાગી જવાય, આજુબાજુમાં બિસ્તર કે સાદર ભીની થઇ જાય, કપડામાંથી દુર્ગંધ આવે, પગ, જાંઘ અને કમરમાં દુખાવો થાય, પેશાબ કરતા સમયે બળે આ બધાં સ્વપ્ન દોષ થયાના લક્ષણો છે.

સ્વપ્ન દોષમાંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક ઉપચાર પણ છે જેના લીધે તમે આં સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

પાલખ: પાલખના પાંદડાને લગભગ 250 ગ્રામ પાણીથી સારી રીતે ધોઈને તેને કોઈ જગ્યા પર પાણી વગર વાટી નાખો. આ પછી એક મોટા અને સાફ ધોયેલા કપડામાં તેને આ વાટેલા પાલખને નાખીને તેમાંથી રસ કાઢી લો. આ રસ સવારમાં ખાલી પેટે સેવન કરવાથી અને આ સેવન કર્યા બાદ અડધા કલાક સિધી કંઈપણ ન ખાઓ અને પાણી પણ ના પીવું. આવી રીતે સતત 6 થી 7 દિવસ દરરોજ સેવન કરવાથી સ્વપ્ન દોષ થવાનું બંધ થઇ જશે. આ એ આયુર્વેદિક અને ખુબ જ સ્વપ્ન દોશમાંથી છુટકારો આપતો ઉપચાર છે.

પાલખ

ગળો: લીમડો સ્વાસ્થ્ય માટે અનેક બીમારીઓને દુર કરે છે, જેમાં લીમડાના ગળોનો પણ ત્રણ ટુકડા લઈને તેમાં કાળા તીખા અને તેમાં ખૂબ બારીક રીતે વાટીને તેને ખાલી પેટે સેવન કરવાથી સ્વપ્ન દોષ જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.

આમલી: સ્વપ્ન દોષની સમસ્યાથી વધારે પરેશાની થઇ રહી હો તો તેમથી બચવા માટે આમલીના બીજ આમ્બીલીયા લઈને તેને દુધમાં રાખીને તેના વાટીને ભૂકો કરી નાખવો. આ ભૂકામાં સાકર નાખીને લગાતાર સેવન કરવાથી સ્વપ્ન દોષ મટે છે. જરૂર બને તો તેની ગોળી બનાવીને દરરોજ ઉપયોગમાં લઇ શકાય છે.

આમળા: ગોખરું, સુકાયેલા આમળા અને ગળોના જથ્થાને સરખા પ્રમાણમાં લઈને તેનું ચૂર્ણ બનાવીને. આ ચૂર્ણ દરરોજ ૩ ગ્રામની માત્રામાં ગાયના  દૂધ અને ઘી સાથે ભેળવીને ચાટવાથી સ્વપ્ન દોષ બંધ થાય છે.  ગળો, ગોખરું અને આમળા તેમજ શતાવરીનું ચૂર્ણ બનાવીને તેમાં 1-1 ચમચી સવાર-સાંજ સેવન કરવાથી ખાંડવાલા દૂધ સાથે લેવાથી સ્વપ્ન દોષ મટે છે.

આમળા

ત્રિફળા: દરરોજ ત્રીફળાનું ચૂર્ણ રાતે 1 ચમચી પાણીમાં દીવસે કમરકાકડીના ચૂર્ણ સાથે 1 ચમચી જેટલું સવારે એ સાંજે ખાંડવાળા દુષ સાથે લેવથી ખુબ જ ફાયદો થાય છે. અશ્વગંધા અને શતાવરી તેમજ રસાયણ ચૂર્ણ સરખા ભાગે લઈને મિશ્ર કરી 1-1 ચમચી એલચી વાળા સાકરવાળા ગરમ દુધમા સેવન કરવાથી સ્વપ્ન દોષ મટે છે.

કપાસ: કપાસિયાના બીજ 10 ગ્રામ વાટીને 200 ગ્રામ દુધમાં ખાંડ 1 ચમચી ઉમેરી ઉકાળીને રોજ સવારે અને સાંજે પીવાથી સ્વપ્ન દોષ મટે છે. સુકાધાણા અને સાકરનું ચૂર્ણ 1 ચમચી સવારે અને સાંજે  દુધમાં કે ઘીમાં લેવાથી સ્વપ્ન દોઢ મટે છે. સમુદ્ર ફળનું ચૂર્ણ ૩ થી 4 ગ્રામ જેટલું સાકર સાથે કે દુધ સાથે સાથે મેળવીને પીવાથી પેશાબમાં જતું વીર્ય બંધ થાયછે. સાથે સ્વપ્ન દોષ પણ મટે છે.

દાડમ: દાડમની છાલનું ચૂર્ણ 1 ચમચી સવાર-સંજ લેવાથી રાત્રે ઇસબગુલ ચૂર્ણ દુધમાં લેવાથી, દિવસે આમળાનો મુરબ્બો અથવા પાકું કેળું ઘી સકર એલચી સાથે રોટલીમાં ખાવાથી સ્વપ્ન દોષ, વીર્યની ગરમી, વીર્યનું પાતળાપણું વગેરે દર્દો મટે છે. દરરોજ દાડમ ખાવાથી સ્વપ્ન દોષ મટે છે. બેથી ત્રણ દિવસ સુધી તડકામાં સુકવેલા દાડમના છાલને ચૂર્ણ બનાવીને મધ સાથે ખાવાથી વીર્ય સ્ત્રાવ અટકે છે.

દાડમ

આમ, ઉપરોક્ત ઉપચાર  કરવાથી રાત્રી સ્ખલન એટલે કે સ્વપ્ન દોષ મટે છે. જેમાંથી  તમને જે અનુકુળ આવે તે ઉપચાર અપનાવીને તમે આ સમસ્યામાંથી બચી શકો છો. આ સમસ્યામાંથી છુટકારો મેળવવાના આયુર્વેદિક તમારા માટે ખુબ જ ઉપયોગી થશે અને તમે આ પરેશાનીમાંથી મુક્ત થઇ શકશો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
શિયાળામાં રોજ મૂળા ખાવાના આ જબરદસ્ત ફાયદા એકવાર જાણશો તો, રોજ ભૂલ્યા વિના ખાશો

શિયાળામાં રોજ મૂળા ખાવાના આ જબરદસ્ત ફાયદા એકવાર જાણશો તો, રોજ ભૂલ્યા વિના ખાશો

ર બેઠા આ 10 ટ્રીક્સની મદદથી જાણો મધ અસલી છે કે નકલી

ઘર બેઠા આ 10 ટ્રીક્સની મદદથી જાણો મધ અસલી છે કે નકલી?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મેથીના ફાયદા

સવારે નરણા કોઠે આ પીવો આખી જીંદગી કેલ્શિયમની ઉણપ નહિ થાય

February 25, 2022
શરદી, કફ અને વાયુ

શિયાળામાં શરદી, કફ અને વાયુ જેવા 10થી વધુ રોગોના ઈલાજ માટે આ એક આયુર્વેદિક ઉપચાર છે ઉપયોગી

February 25, 2022
માથાના દુઃખાવા નો ઉપાય

કોઈપણ દવા લીધા વગર માથાના દુઃખાવાને દુર કરશે આ એક ટીપ્સ

June 15, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In