Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ ઘરેલુ આયુર્વેદિક ઉપચારથી ફંગસને અટકાવી મટાડી શકાય છે ગભરાવાની જરૂર નથી

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
યુર્વેદિક ઉપચારથી ફંગસને અટકાવી મટાડી શકાય છે

યુર્વેદિક ઉપચારથી ફંગસને અટકાવી મટાડી શકાય છે

0
SHARES
Share on FacebookShare on Twitter

હાલમાં ઘણા લોકો કોરોનાના રોગમાં ભરડામાં આવ્યા છે. આ રોગના લીધે ઘણા લોકોને સારવાર દરમિયાન રીકવરી આવી જાય છે, પરંતુ આવા સમયે ઘણા લોકોને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. જેના લીધે ફુગથી થતા રોગમાં પણ શરીરમાં ઈમ્યુનીટી રહેતી નથી.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ સમયે ઓક્સીજન મશીન, વેન્ટીલેટર અનેવધારે પડતું માસ્ક પહેરી રાખવાથી તેમાં ફૂગ જામે છે અને તેના લીધે આ મ્યુકરમાઈસિસ નામની ફુગથી થતી બીમારી થાય છે. હાલમાં આ રોગથી ઘણા કેસો સામે આવ્યા હોવાનું સામે આવ્યું છે.

Join Group

આ રોગની સારવાર ખુબ જ ખર્ચાળ છે, જયારે આયુર્વેદમાં આ રોગને અટકાવી કે મટાડી શકાય તેવા ઉપચારો આપવામાં આવ્યા છે. આ ઈલાજ કરીને આ રોગને મટાડી શકાય છે. આ રોગ એક પ્રકારે ભયંકર રોગ છે.  ઘણા આયુર્વેદિક નિષ્ણાતો દ્વારા આ રોગને આયુર્વેદ દ્વારા મટાડવાના ઉપચાર અમે અહિયાં જણાવીએ છીએ.

મ્યુકરમાઈસિસ

મ્યુકોરમાઈસીસને મટાડવા માટે હળદર, અજમો અને લીમડો , સુંઠ વગેરેનો ઉપયોગ કરીને ફૂગને અટકાવી શકાય છે.  હળદર અને અજમાનો નાસ લઈને મ્યુકોરમાઈસીસ ફૂગને રોકી  શકાય છે.  ગરમ પાણીમાં હળદર, સુંઠ, કડવા લીમડાના પાન નાખીને અડધો  કપ પાણી રહી આય ત્યાં સુધી ઉકાળીને નવશેકું પાણી પીવાથી ફૂગને અટકાવી શકાય છે.

આ સિવાય આયુર્વેદિક સ્ટોર પર મી રહેતી ગંધક રસાયણ, આરોગ્ય વર્ધની, ત્રિફળા જેવી વનસ્પતિ કે જે આ ફૂગને રોકવાનું કામ કરે છે તેનો ઉપયોગ કરવો જોઈએ.  વાસી કે બગડેલા ખોરાક ન સુંઘવા જોઈએ, જયારે બગડેલી  વસ્તુઓએ પર આ ફૂગ વધારે હોય છે, જેથી આવા પદાર્થના સંપર્કમાં ન આવવું જોઈએ. માટે બગડેલી વસ્તુઓને ન સુંઘવી જોઈએ.

ડોક્ટર હસમુખ સોનીએ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે જે માર્ગદર્શિકા જાહેર કરી છે તે   પ્રમાણે સારવાર લેવી. તેઓ ગુજરાત આયુર્વેદ કાઉન્સિલના ચેરમેન છે. તેઓએ જણાવ્યું છે કે આયુર્વેદ દ્વારા આ ફંગલ ઇન્ફેકશન એટલે કે ફુગથી થતા આ રોગ મ્યુકોરમાઈસીસને અટકાવી શકાય છે અને રોકી શકાય છે. આ રોગથી ગભરાવાની કોઈ જરૂર નથી.

તેમને જણાવ્યું છે કે આ મ્યુકોરઈસીસ રોગના લક્ષણો જોવા મળે તો આયુર્વેદિક ઔષધીઓમાં હળદર, અજમો, લીમડો અને સુંઠ જેવી ઔષધિઓ દ્વારા પણ મટાડી શકાય છે. આ માટે આ ઈલાજમા હળદર અને અજમાનો નાસ લેવો.

અજમા અને હળદરને શેકીને પણ નાસ લઇ શકાય છે. તેમજ અજમા અને હળદર બંનેને પાણીમાં નાખીને ગરમ કરીને તેની વરાળ લઈ લેવાથી આ રોગના લક્ષણોમાં ઘટાડો થાય છે, અને આ રોગને આગળ વધતો અટકાવી શકાય છે, આ નાસ લેવાથી શ્વાસ નળી અને ફેફસામાં રહેલા ફૂગના પ્રજીવો નાશ પામે છે. આયુર્વેદમાં વાઈરલ ઇન્ફેકશન અને ફૂગથી થતા રોગને ટકાવવા માટે નાસ પદ્ધતિને બેસ્ટ ગણવામાં આવી છે.

આ સિવાય હળદર, સુંઠ, કડવા લીમડાના પાન પાણીમાં નાખીને તેને ઉકાળવા મૂકી દેવા. ઉકળતા જયારે પાણી અડધું રહે ત્યારે આ પાણીને પીવાથી શરીરમાંથી ફૂગ મટે છે. આ નવશેકું પાણી પીવાથી ફૂગના વાયરસ મરી જાય છે. જેના લીધે આ ફંગલ ઇન્ફેકશન અટકે છે.

આ સિવાય આ પાણીના કોગળા કરવા. આ કોગળા કરવાથી પણ ફેફસા, ગળા, શ્વાસ નળી અને નાસમાં જ્યાં ફૂગનું સંક્રમણ લાગુ પડયુ હોય તો તે અટકી જાય છે. આ ફૂગને અટકાવવા માટે ખુબ જ અસરકારક ઈલાજ છે.

હાલમાં મ્યુકોરમાઈસીસ રોગ માટે એલોપથી દવાઓ પણ ઉપલબ્ધ છે. આ દવાઓમાં એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શન સારવાર આપવામાં આવે છે. જેના લીધે આ આ રોગ સામે રક્ષણ મળે છે. જયારે આયુર્વેદમાં પણ વર્ષોથી ફૂગનાશક અને ચામડીના રોગ માટે દવાઓ ઉપલબ્ધ છે. તે આ રોગમાં ફાયદો કરે છે.

આયુર્વેદમાં બનેલી દવાઓ જેવી કે ગંધક રસાયણ, આરોગ્ય વર્ધની, ત્રિફળા  જેવી આયુર્વેદિક જડીબુટ્ટીઓથી બનેલી આ દવાઓ અને ચૂર્ણ ખુબ જ ફાયદો કરે કે. જયારે આવા કોઈ લક્ષણો જણાય રો આ દવાઓ  દ્વારા ઉપચારો ચાલુ કરી દેવાથી ખુબ જ ફાયદો થાય છે.

આ સિવાય થોડી કાળજી રાખવામાં આવે તો પણ આ મ્યુકોરમાઈસીસથી બચી શકાય છે. આ માટે ઉકરડાની કે ખેતરની કે કુંડાવાળી જે બાંધકામ વાળી જમીનના સંપર્કમાં ન આવવું. બની શકે તો હાથમાં મોજા પહેરીને કાર્ય કરવું.

તમે માસ્ક પહેરો છો તેને દરરોજ બદલાવી નાખવું, અથવા તો માસ્કને દરરોજ ધોઈ નાખવું. જેનાથી ફૂગ લાગવાની શક્યતાઓ ઘટી જાય છે.  વાસી ખોરાક ન ખાવો, ફ્રીજમાં રાખેલી જૂની વસ્તુઓ ખોરાકમાં ન વાપરવી. બગડી ગયેલા ખોરાકને સુંઘીને ચેક ન કરવો. બજારનું પેકિંગ વાળું કોઈ ખોરાક ન ખાવું, જેવું કે શીખંડ,  સોફ્ટ ડ્રીંક, આઈસ્ક્રીમ કે કેરીનો રસ ન વાપરવો.

મોઢું અને નાક એકદમ સ્વચ્છ રાખવું.  બની શકે તો દિવસમાં બે વખત બ્રશ કરવું. મોઢામાં બીટાડીન જે કોઈ મોઢા સાફ કરવાની દવા નાખીને મોઢાને સાફ કરવું. ફટકડી  પાણીમાં નાખીને પણ કોગળા કરી શકાય છે. ડાયાબીટીસ હોય તો તેને કાબુમાં રાખવી. કડવા લીમડાનો રસ પીવો અને કારેલાનું જ્યુસ પીવું.

આમ આ આયુર્વેદિક ઉપચારો કરીને મ્યુકોરમાઈસીસ નામના ફુગથી થતા આ રોગને અટકાવી શકાય છે. આ રોગને આ ઉપચારો દ્રારા તેનું સંક્રમણ અટકાવી શકાય છે. તેમજ ગંભીર સ્થિતિમાંથી બચી શકીએ છીએ. અમે આશા રાખીએ કે મ્યુકોરમાઈસીસ રોગમાં આ ઉપચારો તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

મિત્રો અત્યારે આ રોગ ઘણો ફેલાતો જાય છે અને લોકો તેની જપટમાં આવતા જાય છે, એટલે આયુર્વેદ દ્વારા તેને અટકાવી શકાય છે. બને એટલા લોકો સુધી આ શેર કરવા વિનંતી

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ધાધર નો ઘરેલું ઉપચાર

જૂનામાં જૂની ધાધર ને 100% જડમૂળથી મટાડી દેશે આ ઘરેલું ઉપચાર

મેથીના ફાયદા

સવારે નરણા કોઠે આ પીવો આખી જીંદગી કેલ્શિયમની ઉણપ નહિ થાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 5 ને આયુર્વેદમાં પણ દુશ્મન કહ્યા છે

આ 5 વસ્તુઓ આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

March 22, 2022
મીઠો લીમડા ના ફાયદા

રોજ આ પાંચ પાન ખાઈ લ્યો એટલે આ 10 રોગો દુર થઇ જશે

March 22, 2022
શેકેલા લસણ ખાવાના ફાયદા

શિયાળામાં શેકેલા લસણ ની દરરોજ 3 કળી ખાવાથી થાય છે અદભુત ફાયદા, 24 જ કલાકમાં કરશે અસર

February 25, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In