Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

Deshi Osadiya by Deshi Osadiya
August 26, 2022
0
હિંગ

હિંગ

0
SHARES
Share on FacebookShare on Twitter

બધા લોકોએ હિંગ વિષે સાંભળ્યું કે જોઈ જ હશે અને એક સવાલ થતો હશે કે હિંગ શેમાંથી બને છે, તો આજે આ તમારા સવાલનો જવાબ મળી જશે. ભારતમાં દરેક રસોઈ ઘરોમાં સ્થાન પામતો જો કોઈ એક જરૂરી મસાલો હોય તો એ છે હિંગ. હિંગનો ઉપયોગ આખા ભારતમાં મોટા પાયે થાય છે. જોકે ઘણા લોકોને હિંગની ગંધ પસંદ નથી હોતી, પણ તેને પાચકના રૂપમાં ઉપયોગમાં લેવાય છે.

RELATED POSTS

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

હિંગ
હિંગ

આપડે જે પાવડર ના સ્વરૂપમાં હિંગનો ઉપયોગ કરીએ છે તેવા સ્વરૂપે હિંગ મળતી નથી, હિંગની ખેતી કરવામાં આવે છે. હીંગ કોઈ ફેક્ટરીમાં નથી બનતી પણ એક પ્રકારના છોડમાંથી મેળવવામાં આવે છે. હીંગનો છોડ બારમાસી ઔષધિ છે. આ છોડના વિવિધ ભાગોના ભૂગર્ભ રાઇઝોમ્સ અને ઉપરના મૂળમાંથી નીકળતું સૂકું વનસ્પતિ દૂધ હિંગ તરીકે વપરાય છે.

Join Group

હિંગ નો આકાર એક વરીયાળીના છોડના આકાર જેવો હોય છે. જેની લંબાઈ ૧-૧.૫ મિટર જેટલી હોય છે. હિંગ ની ખેતી મોટા ભાગે અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કમેનીસ્તાન અને બલુચિસ્તાન માં થાય છે. હિંગના વાવેતર અને બીજ રોપ્યાં બાદ ચારથી પાંચ વર્ષ બાદ ઊપજ લઈ શકાય છે. એક વાર મૂળમાંથી રસ કાઢવામાં આવે પછી હિંગ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. એક છોડમાંથી અંદાજે 500 ગ્રામ જેટલી હિંગ નીકળે છે. તેમાં અંદાજે ચાર વર્ષ લાગે છે. આથી હિંગની કિંમત આટલી વધુ હોય છે. સાથે જ હિંગ કેવી રીતે ઉગાડવામાં આવે છે, તેના પર પણ ભાવ નિર્ભરતા રાખે છે.

હિંગ
હિંગ

આખી દુનિયામાં હિંગના અંદાજે 130 પ્રકાર છે. તેમાંના કેટલાક પ્રકાર પંજાબ, કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં ઉગાડવામાં આવે છે, પરંતુ તેનો મુખ્ય પ્રકાર ફેરુલા ઍસાફોઇટીડા ભારતમાં થતો નથી. એક છોડમાંથી અંદાજે અડધો કિલો હિંગ નીકળે છે અને તેમાં અંદાજે ચાર વર્ષ લાગે છે. આથી હિંગની કિંમત આટલી વધુ હોય છે. એક અહેવાલ પ્રમાણે ભારતમાં દર વર્ષે 1,200 ટન હિંગ અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કઝાખસ્તાનથી 950 કરોડ રૂપિયા ખર્ચીને આયાત કરવામાં આવે છે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

July 6, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ સાત સંકેતો તમને કહેશે કે તમે કેટલા સ્વસ્થ છો

આ સાત સંકેતો તમને કહેશે કે તમે અને તમારો પરિવાર કેટલા સ્વસ્થ છો

June 15, 2022
20 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ અશેરીયા, જાણો આ શક્તિશાળી ઔષધી વિષે

20 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ અશેરીયા, જાણો આ શક્તિશાળી ઔષધી વિષે

February 25, 2022
મધ અને ઘી સાથે ખાવાના ફાયદા જાણી ને તમે ચોકી જશો

મધ અને ઘી સાથે ખાવાના ફાયદા જાણી ને તમે ચોકી જશો

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In