Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

એક એવી વેલ કે જેનો રસ કાઢીને પીવાથી 20 થી વધુ બીમારી થાય છે દુર

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
0
Amarvel

Amarvel

0
SHARES
Share on FacebookShare on Twitter

મિત્રો આજના આ આર્ટીકલ અમે તમને અમરવેલના ફાયદાઓ વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ . તથા અમરવેલ ક્યા ક્યા મુખ્ય રોગોને સાવ જડમૂળમાંથી દુર કરે છે તેનો પણ અમે માહિતી તમને આપીશું . અમરવેલમાં જોવા મળતા મુખ્ય ગુણધર્મો વિશે પણ તમને માહિતગાર કરીશું . અમરવેલની રંગની દ્રષ્ટીએ વાત કરીએ તો તેનો રંગ પીળા હોય છે તેને પીળા રંગની વેલો નીકળે છે . અમરવેલનું જમીનમાં મૂળ હોતું નથી તથા અમરવેલ ને પાન પણ હોતા નથી . અમરવેલ ને અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે .

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

અમરવેલના અલગ અલગ નામો આ મુજબ છે ડોડાર , રસબેળ , અંધબેલ , અલોક્લત્તા , સ્વર્ણ લત્તા , આકસ બેલ તથા આકાશબલ્લી વગેરે નામોથી અમરવેલ ને ઓળખવામાં આવે છે . અમરવેલ તેમના મૂળ તેમજ તેમની મુખ્ય ડાળી માંથી ઉત્ત્પન્ન થતી વેલ છે . અમરવેલ ને જમીન સાથે કોઈપણ પ્રકારનો સબંધ હોતો નથી તેમજ અમરવેલને તમેં કોઈ ડાળખી ઉપર મૂકી દો તે ત્યાં પણ સારી રીતે થઇ જાય છે .અમરવેલ ના પાન પીળા રંગના આવતા હોવાથી તમે તેને સહેલાઈથી કોઈપણ જગ્યા થી ઓળખી શકો છો તેમજ તેને જોઈ પણ શકો છો . અમરવેલની ૧૫૦ કે તેથી પણ વધારે જાતો જોવા મળે છે . અમરવેલ નો ઉલ્લેખ આયુર્વેદ માં પણ કરેલો જોવા મળે છે .

Join Group

માથામાં ટાલ થઇ હોય તે મટી જાય છે : મિત્રો જો તમારા માથાના વાળ જતા રહ્યા હોય અને તમને માથાના ભાગ માં ટાલ પડી ગઈ હોય તો તેને ઠીક કરવા માટે થોડી અમરવેલ લઈને પેલા તેને વાટી લો ત્યારબાદ અમરવેલનું તેલ કાઢી નાખો અને બે ચમસી ભરીને તેમાં નાખીને પસી માલીશ કરવાથી માથામાં વાળ ઉગી નીકળે છે તથા જો તમારા વાળ ખરતા હોય તો તે પણ સાવ મટી જાય છે અને તમને એકદમ રાહત થાય છે .

વાળની તમામ સમસ્યા માટે ઉપયોગી છે અમરવેલ : મિત્રો તમને જો માથાના વાળ ને લગતી સમસ્યાઓ હોય જેવી કે વાળ સફેદ થવા તથા વાળમાં ખોડો થવો તો તેના યોગ્ય ઈલાજ માટે અમરવેલ તમને ખુબજ ઉપયોગી થશે . કારણ કે તમારા વાળ માટે અમરવેલ રામબાણ દવા સમાન ઉત્તમ પ્રકારની ઔષધી તરીકે ગણાય છે . તમારે દરરોજ અમરવેલના તેલને વાળમાં માલીશ કરી દેવું ત્યારબાદ માથાને બરાબર ધોઈ નાખવાથી એકદમ ફાયદો થાય છે તથા માથાના વાળને લગતી દરેક સમસ્યાનો હલ થાય છે . તથા તમને તેના લીધે થતી સમસ્યા નો ઉકેલ આવે છે .

તમામ સાંધાના દુખાવામાં ફાયદો કરે છે અમરવેલ : જો તમને સાંધાને લઈને દુખાવો થતો હોય તો તમારે હવે બિલકુલ ચિંતા કરવાની જરુર નથી અમરવેલ તેનો દેશી ઈલાજ કરી દે છે . તમારે થોડી અમરવેલ લ્યો ત્યારબાદ તેને બરાબર ઘસી નાખો અને તેનો પાઉડર જેવું બનાવી લ્યો પસી તેના થોડું ગરમ કરેલું પાણી નાખો અને તેને હલાવી નાખો ત્યારબાદ તે બનાવેલા પેસ્ટ ને તમારા શરીર ના કોઈપણ સાંધા દુખતા હોય તેને ઉપર પેસ્ટ નો માલીશ કરવાથી સાંધાનો દુખાવો સાવ જડમૂળમાંથી દુર થાય છે અને તેને લીધે તમને જો દુખાવો થતો હોય તો તે પણ મટી જાય છે .તથા તમને જો ગઠીયા સાંધા થયા હોય , તથા તમારું આખું અંગ દુખતું હોય તો તે પણ મટી જાય છે .

બવાસીર માટે ઉપયોગી છે અમરવેલ : જો તમને બવાસીર થઇ હોય તો તેના માટે તમારે ૨૦ થી લઈને ૨૫ ગ્રામ જેટલો અમરવેલનો રસ લેવો તથા ૫ થી ૧૦ ગ્રામ જેટલો જીરાનો બારીક ભુક્કો કરવો ત્યારબાદ ૫ ગ્રામ જેટલો તજનો પાઉડર કરવો અને તે બધા જ ચૂર્ણ ને મિશ્રણ કરી નાખો પસી તેને ગરમ કરેલા પાણીમાં એક ગ્લાસ પાણીમાં નાખીને પસી તેને બરાબર હલાવી નાખો અને દરરોજ સેવન કરવાથી ફાયદો થાય છે .અને બવાસીરમાંથી તમને છુટકારો મળે છે .

હરસ મટાડે છે અમરવેલ : અમરવેલ તમારા જૂનામાં જુના હરસ ને મટાડવા માટે ઉપયોગી થાય છે . હરસ થવાથી તમને મળદ્વાર ઉપર સોજો આવી જાય છે તથા હરસ ને લીધે ક્યારેક મળ દ્વાર ઉપરથી લોહી પણ નીકળતું હોય છે તો તેને ઠીક કરવા માટે તમારે થોડી અમરવેલ લેવી અને તેને પીસીને પસી તેનો રસ કાઢી લેવો અને તે કાઢેલા રસને તમને થયેલા હરસ ઉપર લગાડવાથી ખુબજ ફાયદો થાય છે તથા તમને થયેલા હરસ પણ સાવ મટી જાય છે અને તમને એકદમ રાહત થાય છે .

કેન્સર મટાડે છે અમરવેલના પાન : મિત્રો જો તમને કેન્સર થવાના લક્ષણો જણાતા હોય અથવા તો કેન્સર થયું હોય તો તેને મટાડવા માટે થોડા અમરવેલ ના પાન ને ભેગા કરો ત્યારબાદ તે પાન માંથી રસ કાઢી નાખો અને તેનું સેવન કરવાથી કોઇપણ પ્રકારનું જો તમને કેન્સર હોય તો તે સાવ મટી જાય છે અને તમને રાહત થાય છે . તમારે દોઢ થી લઈને બે મહિના સુધી સતત અમરવેલ માં પાનના રસનું સેવંન કરવાથી ફાયદો થાય છે .

ડાયાબિટીસ દુર કરે છે અમરવેલ : અમરવેલ તમને ડાયાબીટીશ ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા થતી હોય તો તેને મટાડવા માટે અમરવેલ નો પાનનો રસ ખુબજ ઉપયોગી થશે . જો તમને ડાયાબીટીસ ને લીધે તમારા શરીર ઉપર કોઇપણ ઘા વાગવાથી પાકતું હોય અથવા તો તમારી પાકની માટી થઇ ગઈ હોય તો તેના યોગ્ય ઈલાજ કરવા માટે અમરવેલના પાંદડા રસ પીવાથી ખુબજ ફાયદો થાય છે તથા ડાયાબીટીશ નો કાયમી માટે દુર થઇ જાય છે .

અમરવેલના પાન બધા જ પ્રકારના રોગોને મટાડવા માટે ખુબજ ઉપયોગી થાય છે . તમારી અંદર રહેલી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે તથા અમરવેલ નો ઉકાળો પીવાથી ફાયદો થાય છે . અમરવેલને તડકામાં સુકવીને પસી તેનો પાઉડર બનાવી લેવો અને પસી થોડો થોડો દરરોજ સેવન કરવાથી ફાયદો થાય છે તથા તમને થતી પીડામાં પણ એકદમ ફાયદો થાય છે .

આમ , અમે તમને અમરવેલ વિશે સંપૂર્ણ માહિતી આપી તથા તેના ગુણધર્મો વિશે પણ બનતી સમજ આપવાની કોશીશ કરી છે તથા અમરવેલ ક્યાં ક્યાં મુખ્ય રોગોને સાવ જડમૂળમાંથી મટાડી શકે છે તેની પણ માહિતી આપવાની કોશિશ કરી છે .

વધુ માહિતી માટે આમારા ફેસબુક પેજ દેશી ઓસડીયાની એકવાર અવશ્ય મુલાકાત લેવી તથા આવા જ નવા નવા આર્ટીકલ માટે અમારી વેબસાઈટની જરૂર એકવાર મુલાકાત લો www.deshiosadiya.com  ધન્યવાદ .

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
આ ઔષધીનું પાન હાડકાને મજબુત બનાવી દેશે

આ એક ઔષધીનું પાન હાડકાને પથ્થર જેવા મજબુત બનાવી દેશે

આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો

ખાલી ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ એક ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કીડનીનો દુઃખાવો તેમજ કિડનીના રોગથી બચવા અને કીડનીને બગડતી અટકાવવા ના 10 ઘરેલું ઉપાયો

કીડનીનો દુઃખાવો તેમજ કિડનીના રોગથી બચવા અને કીડનીને બગડતી અટકાવવા ના 10 ઘરેલું ઉપાયો

February 25, 2022
દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર

દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર

June 15, 2022
નપુંસકતા દૂર કરવાના ઉપાય

નપુંસકતા થી કઈ રીતે બચી શકાય અને નપુંસકતા દૂર કરવાના અસરકારક ઘરેલું ઉપાય

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • હરસ, સંતાન પ્રાપ્તિ, માસિક સમસ્યા, અલ્સર જેવા અનેક રોગોનો અચૂક ઉપાય છે નિરંજન ફળ

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In