Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

માત્ર ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ ઉપાય

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
1
આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો

આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો

0
SHARES
Share on FacebookShare on Twitter

દાંત ખરાબ થઈ જવાની કે દાંતની તકલીફ ઘણા લોકોને જોવા મળે છે. જેમાં દાંતમાં સડો થવો, દાંતમાંથી રસી નીકળવી, દાંત હલવા માંડવા, દાંતમાં પાયોરિયા થવો અને દુર્ગંધ આવવી જેવી સમસ્યાઓ દાંત અને પેઢામાં જોવા મળે છે. આ સમસ્યાથી ઘણા લોકો પરેશાન હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ લેખમાં અમેં એક એવા ઉપયોગી પ્રયોગ વિશે જણાવીશું કે આજીવન દાંતની તકલીફમાંથી બચી શકાય. દાંત આજીવન તંદુરસ્ત અને મજબુત રહે અને માત્ર એક જ રૂપિયા જેટલા મામુલી ખર્ચથી દાંતની તકલીફથી બચી શકાય તે પ્રયોગ વિશે જણાવીશું.

Join Group

આપણે ત્યાં વર્ષો પહેલા કોઈ ટુથ પેસ્ટ બનાવતી કંપનીઓ નહોતી, કોઈ ડેંટીસ્ટો નહોતા કે દાંતના કોઈ ડોકટરો નહોતા. છતાય આપણા પૂર્વજોના દાંત મજબૂત હતા. તે લોકોના દાંત વર્ષો સુધી મજબૂત રહેતા હતા. આ માટે તે લોકો એવી ઔષધીય વસ્તુઓ વાપરતા હતા જેથી તેના દાંત મજબુત રહેતા હતા.

આ પ્રયોગ કરવા માટે સિંધવ મીઠું કે સિંધાલુણ લાવવું સાથે સરસવનું તેલ લેવું. આ બંને વસ્તુઓ બજારમાં મળી રહે છે.  આ પ્રયોગ કરવા માટે સિંધવ મીઠું થોડું વાડકીમાં લેવું. તેમાં સરસવનું તેલ નાખવું. આ બંને ઔષધી ભેગી કરીને તેની એક પેસ્ટ બનાવવી. આ પેસ્ટ આપણે જે દાંતે ઘસીએ તેવી પેસ્ટ તૈયાર કરવી.

પેસ્ટ તૈયાર કરતા મીઠું વધારે જણાય તો મીઠું વધારે નાખવું. આવી પેસ્ટ તૈયાર કર્યા પછી આ પેસ્ટને દરરોજ સવારે અને સાંજે બે ટાઈમ આંગળી વડે દાંતના પેઢામાં ઘસવી. જો આંગળી ન ફાવે તો તેને બ્રશથી પણ તમે ઘસી શકો છો. બેથી પાંચ મિનીટ પેઢામાં ઉપર અંગુઠાથી બંને દાંઢોમાં ઉપર આંગળીથી ઘસવાથી આ રીતે પાંચ મિનીટ સુધી ઘસવી.

આ રીતે ઘસી લીધા પછી ફટકડીનો એક મોટો ટુકડો લેવો. આ ટુકડાને એક ગ્લાસ પાણીમાં નાખવો. આ ટુકડો નાખ્યા બાદ એક થી બે મિનીટ આ ટુકડો ચમચીથી અંદર ફેરવવો. આ પછી પૂરી એક મિનીટ થાય એટલે આ ટુકડો કાઢી લેવો અને તેને બાજુમાં મૂકી દેવો. આ જે પાણી તૈયાર થાય છે તેના ચારથી પાંચ વખત કોગળા કરવાથી જેથી ફટકડી વાળું પાણી અંદર બધે જ ફરી શકે.

આ પછી આ કોગળા કરીને મોઢાને ચોખ્ખું કરી નાખવું. આટલું સવારે એક વખત અને સાંજે સેવન કરવું. આ સિંધવ મીઠું અને સરસવના તેલની આ જાતે બનાવેલી ટુથપેસ્ટ વાપરવામાં આવે તો તે અનેક ટુથપેસ્ટ કરતા પણ ફાયદો કરે છે. આપણા વડીલો વર્ષો પહેલા બાવળનું દાંતણ અને આ પેસ્ટનો ઉપયોગ કરતા હતા જેથી તેના દાંત સંપૂર્ણ સ્વસ્થ રહેતા હતા.

જે લોકો પોતાના દાંત મજબુત અને તંદુરસ્ત રાખવા માંગે છે તેમણે આ  સિંધવ મીઠું અને સરસવથી બનેલી ટુથપેસ્ટ વાપરવી અને પછી ફટકડીના કોગળા કરી લેવા જેનાથી મોઢું ચોખ્ખું થશે. રાત્રે સુતા પહેલા એક વખત આ ટુથપેસ્ટ ઘસવી અને ફટકડીના કોગળા કરી લેવા. બસ આટલું કરી લેવામાં આવે તો કોઈ ટુથપેસ્ટની જરૂર નહિ પડે.

જેને દાંતની તકલીફ હોય, દાંતમાં સડો લાગી ગયો હોય, દાઢો ચડી ગઈ હોય એવા લોકોએ દિવસમાં પાંચથી 6 વખત આ ફટકડીના પાણીથી કોગળા કરવા અને દિવસમાં 3 થી 4 વખત આ પેસ્ટ ઘસવો. આ પેસ્ટ લગાવવાથી માત્ર 4 જ દિવસમાં દાઢનો દુખાવો મટી જશે.

આ ઉપાય થી પાયોરિયા, દાંતનો સડો, દાંતમાં તકલીફ, દાંત કળવા, દાંતમાંથી રસી નીકળવી, દાંતમાંથી દુર્ગંધ આવવી વગેરે સમસ્યાઓમાં આ ઈલાજ કરવાથી માત્ર  ચાર જ દિવસમાં બધું જ પરિણામ 100 ટકા  મળી જાય છે.

આ સિવાય દાંતમાં સડો હોય અને દાંતમાં દુખાવો રહેતો હોય તો અને દાઢ કાઢવા સુધીની સમસ્યાઓ આવે ત્યારે ફટકડીને બે ઘૂંટડા જેટલા પાણીમાં નાખીને થોડી હલાવીને કોગળા કરી લેવા. જે બાજુ દુખતું હોય તે બાજુ કોગળા વધારે કરવા. પાંચથી છ દિવસ સુધી સવારે અને સાંજે કોગળા કરવા.

આ સિવાય દાંત-દાઢમાં સડો હોય અને દુખાવો રહેતો હોય તો અડધા ગ્લાસ પાણીમાં બે ચપટી અજમો નાખવો અને તેના પલાળવા મૂકી દેવો. આ પછી કાળા મરીનો પાવડર પણ તેમાં નાખીને પલાળી દેવો. સવારે આ પાણી બનશે ત્યારે તેનો રંગ કેસરી થઈ જશે. આ પાણીમાં ફટકડી નાખીને તેને હલાવીને  આ ત્રણ વસ્તુઓ નાખેલા પાણીના સવારે અને સાંજે કોગળા કરવાથી ફાયદો મળશે. આ પ્રયોગ દર 15 દિવસે એક જ વખત કરવો.

આ મિશ્રણમાં અજમો નાખવાથી ઉદ્દીપન તરીકે કાર્ય કરીને આ ફટકડી અને મરીનો પાવર વધારે છે. આ રીતે તે ખુબ જ ઉપયોગી છે. ફટકડીનો ઉપયોગ પાણીના શુદ્ધિકરણ માટે બધે જ થાય છે. મોટા મોટા પ્લાન્ટોમાં, કુવાઓમાં બધે ફટકડી વપરાય છે. ફટકડીનું મુખ્ય કાર્ય જંતુમુકિત માટેનું છે. જેના લીધે આ દાંતના જંતુના નાશ માટે પણ ફટકડી ઉપયોગી થાય છે.

આ સિવાય દાંતના સડા માટે બોરસલ્લીની છાલનો ઉપયોગી થાય છે. આ માટે આ છાલને મોઢામાં નાખીને તેને ધીમે ધીમે ચાવવી. આ છાલને ચાવતા જે પાણી થાય કે થૂક થાય તેને થૂંકી નાખવું.  આ રીતે તેને પાંચથી 6 મિનીટ સુધી ચાવવું. આ છાલ આપણી નજીકના દેશી ઓસડીયાવાળાની દુકાનેથી કે નજીકના બાગ બગીચાઓમાં વૃક્ષો વાવ્યા હોય ત્યાંથી મળી રહે છે.

દાંતમાંથી લોહી નીકળતું હોય તો ફટકડી, મધ અને ઘીનો પ્રયોગ કરી શકાય છે. આ માટે સૌપ્રથમ ફટકડીને શેકી શકાય તેવા કોઈ વાસણમાં નાખીને ફટકડીને ગરમ કરવી. જેને ગરમ થતા તે પ્રવાહી બનશે અને તેમાથી રસ બળી જશે ત્યારે તેનું પતાસું બની જશે. આં પતાસાનો પાવડર કરી લેવો. આ પછી ફટકડીનો અ પાવડર લઈને તેમાં મધ અને ઘી  નાખવું. ઘી અને મધ મિક્સ કરતા ઝેર સમાન બને છે એટલે તેનો ખાવામાં ઉપયોગ કરવો નહિ. આ મિશ્રણને દાંતણ વડે દાંતમાં ઘસી નાખવું અને કે દાંતમાં મંજન કરી લેવું. થોડી વખત દાંતમાં રહેવા દીધા બાદ આ લીમડાના પાંદડા ઉકાળેલા ગરમ પાણીથી કોગળા કરી લેવા.

આમ, આ ઉપરોક્ત ઉપાય કરવાથી દાંતમાં થતી તકલીફોને મટાડી શકાય છે. દાંત મજબુત બને છે અને દાંતમાં કોઇપણ પ્રકારની તકલીફ થતી નથી. આ સમસ્યાને ઠીક કરવા માટે અને દાંતને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા આ ઉપરોક્ત બધા જ ઉપચારો ઉપયોગી છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
વિટામીન B-૧૨ ની ઉણપ

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

બ્લોક નસ ખોલવા માટે

શરીરના કોઇ પણ ભાગની બ્લોક નસ ખોલવા માટે બસ આટલું કરો

Comments 1

  1. Shabbir says:
    2 years ago

    Good information

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પેટની ચરબી ઘટાડવા ના ઉપાય

દરરોજ સવારે નરણાં કોઠે આ પીવો ગમે તેવી ચરબી ઓગળી જશે

March 22, 2022
ચામડીને યુવાન રાખો

ચેહરા પર કરચલીઓ ન પડવા દેવી હોય તો રોજ રાતે ચહેરા પર આ 1 નેચરલ વસ્તુ લગાવો

June 15, 2022
10 થી 12 દાણા પાણીમાં ઉકાળીને પીવો

દરરોજ આ દાણા પાણીમાં ઉકાળીને પીવો,15 જ દિવસની અંદર પથરીનો નિકાલ થઇ જશે

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In