Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

આ 4 દુશ્મન આપણા શરીરને ખોખલું કરી નાખે છે

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
આ 4 દુશ્મન આપણા શરીરને ખોખલું કરી નાખે છે

આ 4 દુશ્મન આપણા શરીરને ખોખલું કરી નાખે છે

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણા શરીર માટે ખોરાક તરીકે ઘણી બધી જ વસ્તુઓ ઉપયોગી હોય છે. પરંતુ તેમાંથી બધી જ વસ્તુઓ શરીરમાં ખુબ જ ફાયદો કરે છે. પરંતુ અમુક ચીજો એવી હોય છે જે અમુક સમયે શરીરમાં મોટા પાયે નુકશાન કરી શકે છે. જેમ આપણા માટે બહાર શત્રુઓ હોય તેવી રીતે અંદર પણ શત્રુઓ હોય છે. આ શત્રુઓ સ્વાસ્થ્ય માટે પણ નુકશાન કારક હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ દુશ્મનો એટલે આપણા ભોજન સાથે જોડાયેલ એવા અમુક ખોરાક કે જે શરીરમાં ખુબ જ નુકશાન કરે છે. આ પ્રકારના ખોરાક દિવસે હાનીકારક થતા જાય છે. આ ખોરાકમાં તો આપણે ખુબ જ સારા લાગે છે અને આપણે તેને હોંશે હોંશે માણીએ છીએ. પરંતુ તેની આડઅસર ખુબ જ વધારે હોય છે. જે આવી વસ્તુઓના વિશે અમે આ લેખમાં જણાવી રહ્યા છીએ.

Join Group

આ  વસ્તુઓમાં પહેલી ચી જ છે મીઠું. મીઠું કે જેને રાસાયણિક ભાષામાં સોડીયમ ક્લોરાઈડ તરીકે ઓળખવામાં આવે છે. મીઠું ધીમું તથા ખતરનાક શત્રુ તરીકે થાય છે. જે શરીરના સાંધાને ખોખલા કરી નાખે છે.

વધારે મીઠું ખાવાથી શરીરની નસમાં વિવિધ પ્રકારના અવરોધ થાય છે તેને સ્ત્રોતસ અવરોધ કહેવામાં આવે છે. જેના લીધે ચામડીના રોગો થાય છે. મીઠું ખાવાથી બ્લડપ્રેસર વધી શકે છે. મીઠું તો રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે. માટે આ રસોઈમાં આ સફેદ મીઠાનું પ્રમાણ ઘટાડી સિંધવ મીઠું વાપરવું જોઈએ. આ એક કુદરતી રીતે બનતું મીઠું છે કે ખાવાથી ખુબ ફાયદો કરે છે.

સિંધવ મીઠું ભારતના હિમાચલપ્રદેશના મંડીના પહાડોમાંથી નીકળે છે અને આ મીઠું ઔષધ સમાન છે. માટે મીઠાની જગ્યાએ આ સિંધવ મીઠું કે જેને આપણે સિંધાલુણ તરીકે પણ ઓળખતા હોઈએ તે વાપરવું જોઈએ. સિંધવ મીઠાનું સેવન સાદા મીઠાની જગ્યાએ કરીએ તો બીમારી ઓછી આવે છે. મીઠાના કુલ પાંચ પ્રકારો છે જેમાં સિંધાલૂણ સર્વશ્રેષ્ઠ છે.

તે પાચનશક્તિ માટે પણ શ્રેષ્ઠ છે ફળોની સાથે સિંધાલૂણ ખાવાથી ફળના ગુણ વધી આય છે કોઇપણ રોગના કારણોમાં મીઠું ખાવાની મનાઈ કરવામાં આવી હોય તો તે સમયે સિંધાલૂણ ખાઈ શકાય છે. સિંધાલૂણ રુચિ વધારનારું, આંખો માટે હિતકારી, અગ્નિ દીપક, શીતળ, હ્રદય માટે શાંતિદાયક, શીળસનાશક થા ઉલટીને મટાડનાર છે.

સિંધાલુણનું હ્રદય રોગની સમસ્યા હોય ત્યારે પણ સેવન કરી શકાય છે અને સિંધાલુણ બધા જ વ્યક્તિ ખાઈ શકે છે. માટે સાદા મીઠાની જ્ગ્યાએ સિંધાલૂણ મીઠું ખાવું જોઈએ. જેનાથી કોઇપણ પ્રકારનું નુકશાન થતું નથી. કારણ કે સિંધવ મીઠું કુદરતી મીઠું હોવાથી તેના ઔષધીય ગુણ ભરપુર હોય છે.

બીજા નંબરે શરીરમાં નુકશાન કરતા હોય તો મેંદો, ટોસ્ટ, બિસ્કીટ, બ્રેડ આપણે સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ગણીએ છીએ પરંતુ તે શરીરમાં નુકશાન કરે છે. લોકો દરરોજ હળવા નાસ્તા સ્વરૂપે આ બધી જ વસ્તુઓને ખાતા હોઈએ છીએ. પરંતુ આ હળવો નાસ્તો આપણા શરીર માટે દુશ્મન સમાન છે. આ બધી જ વસ્તુઓમાં મેંદો હોય છે. મેંદાના ઉત્પાદનમાં હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુ મેંદાને ચીકણો અને મુલાયમ બનાવે છે.

કબજીયાત, એસીડીટી અલ્સર, વજન વધવું, આ બધા રોગોનીમાં મેંદો મુખ્ય છે. કારણ કે મેંદો ખાવાથી કબજીયાત થઇ શકે છે. આ એસીડીટી વધે તો તેમાંથી અલ્સર થાય છે. જેના લીધે શરીરમાં વધારો થાય છે અને શરીરમાં જાડાપણું આવી જાય છે.

માટે આ શરીરના દુશ્મન સમા બર્ગર, નુડલ્સ વગેરેમાં મેંદો હોય છે જેનાથી નુકશાન થાય છે. બાળકો પણ આ મેંદાનું સેવન કરે છે પરંતુ બાળકોના આંતરડા અને અંગો નાજુક હોવાથી પચવામાં ભારે પડે છે. મેંદો આમ તો ઘઉંમાંથી જ બને છે પરંતુ તેની બનવાની પ્રક્રિયા રાસાયણિક હોવાથી તેમાં રહેલા પોષકતત્વોનો નાશ કરી નાખે છે. પાચન શક્તિને પણ મંદ પાડે છે. મેંદો હોજરીના છિદ્રોમાં જવાથી આપણું પાચન બરાબર થતું નથી અને હોજરીના છિદ્રોને બંધ કરી દે છે. મેંદો કફ કરનાર પણ છે. મેંદો ફેફસાં માટે પણ નુકશાનકારક છે. મેંદો કફ કરતો હોવાથી કફ ફેફસામાં જમા થાય છે જેનાથી શ્વાસ સંબંધિત રોગો અને વાયરલ ઇન્ફેકશન લાગવાની શક્યતાઓ ખુબ જ વધારે રહેલી છે. મેંદો કબજિયાત કરતો હોવાથી બધા જ રોગોનું મૂળ પણ બને છે. માટે કબજિયાત અને આ બધા રોગોથી બચવું હોય તો, માટે કોઈપણ પ્રકારનો મેંદો ખાવાનો શોખ રાખ્યા વગર મેંદો ખાવાનું બંધ કરી દેવું જોઈએ.

ચા પણ શરીર માટે નુકશાન દાયક છે. ચામાં ખાંડ હોય છે જે આપણા શરીરમાં હાડકાઓને કમજોર કરે છે અને કબજિયાત, એસીડીટી, વજન વધવો, વા, સંધિવા, ગઠીયો વા વગેરે રોગોમાં ખાંડ પણ જવાબદાર છે. માટે ખાંડનું સેવન કરવું નહિ. ખાંડની શુદ્ધિકરણ પ્રક્રિયા પણ રાસાયણિક પ્રક્રિયા છે. એનાથી નુકશાન થાય છે. માટે ખાંડ નુકશાન કરતી હોવાથી ખાંડની જ્ગ્યારે મધ કે ગોળનું સેવન કરવું જોઈએ. આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ગ્લુકોઝ જરૂરી છે. ઘણા લોકો ગ્લુકોઝ માટે ખાંડનો આગ્રહ રાખતા હોય છે પરંતુ ખાંડમાં આયુર્વેદની દ્રષ્ટીએ ઉપયોગી હોય ગ્લુકોઝ હોતો નથી.

ખાંડ હાડકાઓને નબળા પાડે છે અને એસીડીટી કરે છે. આ એસીડીટી અલ્સર પણ કરી શકે છે. જો શરીરમાં નબળાઈ અનુભવાતી હોય અને ખાંડનું સેવન કરવામાં આવે તો અરુચિ, મંદાગ્નિ અનુભવાય છે. ભૂખ ઓછી થઇ જાય છે અને ડાયાબીટીસમાં પણ તકલીફ થાય છે.લ માટે વધારે પડતું ખાંડનું સેવન કરવું જોઈએ નહિ અને બની શકે તો ખાંડનું સેવન બંધ કરી દેવું જોઇએ, તેની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ.

આ સિવાય ચાના પાંદડા પણ શરીરમાં નુકશાન કરે છે. ચામાં કેફીન અને ટેનિન હોય છે.  મોટાભાગના લોકો તાજગી માટે ચા પીતા હોય છે. પરંતુ ચા તાજગીની જ્ગ્યાએ ચા રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડે છે અને ભૂખને ઘટાડે છે. આ પીવાથી, કોફી પીવાથી એસીડીટી વધી જાય છે. માટે ચા કોફીની જગ્યાએ ફળનું જ્યુસ પીવું જોઈએ. લીંબુ પાણી પીવું જોઈએ અને નારીયેળ પાણી પીવું જોઈએ. જેના લીધે તાજગી અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. આમ કરવાથી આપણું શરીર હંમેશા સ્વસ્થ રહે છે.

આમ, આ ચાર વસ્તુઓ શરીરમાં ખુબ જ નુકશાન કરે છે. માટે આ ચારેય વસ્તુઓને ખોરાકમાં બંધ જ કરી દેવી જોઈએ જેનાથી આપણું આરોગ્ય જોખમાય છે. આ સિવાય આ ચાર ચીજોનું સેવન જો તમારા માટે મૂકી શકાય એમ ન હોય તો તેનું પ્રમાણ ધીરે ધીરે ઘટાડતા જવું જોઈએ. જેથી છૂટી શકે છે. અમે આશા રાખીએ કે તમારા સ્વાસ્થ્ય માટે આ માહિતી ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ડાયાબિટીસ માટે ઉપયોગી ટીપ્સ

સવારે નરણે કોઠે 10 થી 15 પાન ભૂખ્યા પેટે ચાવી જાવ ડાયાબીટીસ કંટ્રોલમાં આવી જશે

પથરી નો ઉપચાર

ખાલી 30 જ દિવસમાં વગર દવાએ પથરીને કરો બાયબાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

March 22, 2022
બ્લડપ્રેશરની સમસ્યા ને જડમુળથી ખતમ કરવાનો અત્યાર સુધીનો બેસ્ટ આયુર્વેદિક ઉપચાર

બ્લડપ્રેશરની સમસ્યા ને જડમુળથી ખતમ કરવાનો અત્યાર સુધીનો બેસ્ટ આયુર્વેદિક ઉપચાર

February 25, 2022
પગની એડીના દુઃખાવા નો ઉપચાર

પગની એડી અને પાનીમાં થતા દુઃખાવા માટે નો સૌથી સરળ ઉપચાર

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In