Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

પરિવારમાં કોઈને આ સાત બીમારી માંથી હોય તો એ.સી માં ન રહેવું જોઈએ

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
આ બીમારીમાં એસી માં ન રહેવું જોઈએ

આ બીમારીમાં એસી માં ન રહેવું જોઈએ

0
SHARES
Share on FacebookShare on Twitter

ઘણા રોગો એવા હોય છે વાતાવરણ પર અને આબોહવા પર આધારિત હોય છે. જે રોગમાં આબોહવા અને જીવનશૈલીમાં ફેરફાર ન કરવામાં આવે તો આ રોગનો પ્રભાવ વધતો જાય છે અને તે ગંભીર થઈને જીવલેણ પણ થઇ શકે છે. અમુક રોગો થયા હોય તો પ્રમાણે કાળજી રાખવી જોઈએ.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

શરીરમાં કેટલીક એવી થોડી નાની મોટી બીમારીઓ રહે છે, જે બીમારીઓ હોય તો એસીનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી દેવો જોઈએ અન્યથા એને કોઈ મોટી તકલીફ થઈ શકે છે. આપણા દેશનું વાતાવરણ સામાન્ય રીતે ગરમ છે. આ ગરમીમાં પણ આપણે આપણા જે નિયમિત કાર્ય છે તે ખુબ જ સારી રીતે કરી શકીએ છીએ.

Join Group

પરંતુ આધુનિક સમયમાં ગરમી સામેરક્ષણ મેળવવા માટે નાનકડા ગામડાઓમાં પણ ઘરે ઘરે એશીનો ઉપયોગ થવા લાગ્યો છે. ઠંડા વાતાવરણમાં શરીરની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. પરંતુ આ ઠંડી કુદરતી હોવી જોઈએ. જયારે એસીમાંથી નીકળતી ઠંડી કુત્રિમ છે. જે શરીરને ઘણી બધી રીતે નુકશાન કરી શકે છે.

ઠંડા વાતાવરણમાં રહેવું બધા જ લોકોને ગમતું હોય છે. જેના લીધે એશીનો બેફામ રીતે ઉપયોગ થઈ રહ્યો છે. લોકો એસીના એટલા બધા શોખીન હોય છે કે એસીની મદદથી રૂમને એટલો ઠંડો કરી દેશે કે આ લોકોને શિયાળાની જેમ સાદર કે ધાબળા ઓઢવાની જરૂર પડે છે. ઉનાળાની ઋતુમાં પણ એસીના આટલા ઠંડા વાતાવરણમાં રહેવાથી શરીરને ગંભીર નુકશાન થાય છે.

શરીરમાં નાની મોટી બીમારી ઘણા પ્રકારની બીમારી હોય છે, જેમાંથી અમે આ આઠ બીમારીઓ વિશે બતાવી રહ્યા છીએ એ હોય તો તમારે એસીમાં રહેવું જોઈએ નહિ. આવી બીમારીમાં એસીનો ઉપયોગ ટાળવો જોઈએ. જો આ સમયે કાળજી રાખવામાં ન આવે તો વધારે તકલીફ થઇ શકે છે.

જે લોકોને વારંવાર માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો આવા લોકોએ એસીનો ઉપયોગ એકદમ નહીવત કરવો જોઈએ. માથાના દુખાવા વાળા વધારે સમય એસીમાં રહે તો આ લોકોને માથું ભારે ભારે થવા લાગે છે. ઘણી વખત અકળામણ થાય છે ધીરે ધીરે માથાનો દુખાવો કાયમી સમસ્યા બની જાય છે. જેમાંથી બીજી ગંભીર સમસ્યા પણ થઇ શકે છે.

જે લોકોને સાંધાનો દુખાવો થતો હોય, સાંધાની તકલીફ રહેતી હોય, શરીરમાં વાયુનું પ્રમાણ વધુ હોય તો આવા લોકોને સાંધાનો દુખાવો થતો હોય છે. તો આવા લોકોએ પણ એસીનો ઉપયોગ ન કરવો. ઘણી વખત આ ખુબ જ મુશ્કેલી ઉભી કરી શકે છે.

જે લોકોને વારંવાર શરદી કે કાયમી શરદી રહેતી હોય, આવા લોકોએ પણ એસીનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે જે લોકોને કાયમી શરદી સમસ્યા રહેતી હોય આવા લોકો જો સતત એસીમાં રહેવાની પસંદ કરે તો આવા લોકોને સાયનસની ગંભીર સમસ્યા થઇ શકે છે. જેમાં સાયનસની સમસ્યા ખુબ જ મુશ્કેલી ઉભી કરતી સમસ્યા છે.

જે લોકો વારંવાર બીમાર પડી જતા હોય, કે જેમને વારંવાર શરદી અને ઉધરસ થઇ જતા હોય. આવા લોકોએ પ એસી છોડી દેવું જોઈએ. એસીમાં રહેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. શિયાળામાં જે ગુલાબી ઠંડી હોય છે તેમાં ઠંડા વાતાવરણમાં રહેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પરંતુ એ ઠંડી કુદરતી હોવી જોઈએ. એસીની ઠંડીમાં રહેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. માટે તમે જો વારંવાર બીમાર પડતા હોય તો એસીનો ત્યાગ કરી દેવો જોઈએ.

જે લોકોને એલેર્જીક શરદીની સમસ્યા રહેતી હોય, એલેર્જીથી શરદીની સમસ્યા રહેતી હોય, તો આવા લોકોએ પણ એસીનો ઉપયોગ છોડી દેવો જોઈએ. વારંવાર શરદી રહે છે તે લોકોએ સતત એસીના ઠંડા વાતાવરણમાં રહેવાથી ન્યુમોનિયા જેવી ગંભીર અને ઘાતક બીમારીઓ પણ થઇ શકે છે. જે ખુબ જ મુશ્કેલી ઉભી કરી શકે છે.

જે લોકોને વધારે વજનની સમસ્યા રહેતી હોય, વજન વધારાની ફરિયાદ રહેતી હોય, શરીરમાં શરદી વધી જવાની તકલીફ હોય. આવા લોકોએ પણ એસીનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. કારણ કે એસમાં સતત રહેવાથી શરીરમાં ખુબ જ વધારો થાય છે. કારણ તમે એસીના ઠંડા વાતાવરણમાં રહેતા ઓય તો શરીરમાં જે પરસેવો વળવો જોઈએ એ વળતો નથી. જેના લીધે ચરબીમાં વધારો થઇ શકે છે.

જે લોકોને દમ અને અસ્થમાની સમસ્યા હોય તેવા લોકોએ પણ એસીમાં ન રહેવું. કારણ કે દમ અને અસ્થમાના દર્દીઓ જો એસીમાં સતત રહ્યા કરે, એસીનો ઉપયોગ કર્યા કરે તો આવા લોકોને ખુબ જ ગંભીર અને ઘાતક સમસ્યા થઈ શકે છે. દમ અને અસ્થમાની સમસ્યા હોય છે જેમાં વધારો થઈને મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.

ચામડીની સમસ્યા હોય તેવા લોકો માટે પણ એસીની હવા નુકશાન કારક છે. જે લોકોને ચામડી સમસ્યા હોય જેવી કે ખસ, ખંજવાળ, ધાધર, ખરજવું વગેરે જેવી વારંવાર સમસ્યા થતી હોય, શરીર પર ચામઠા પડવાની સમસ્યા થતી હોય આવા લોકોએ એસીને સમયસર છોડી દેવું જોઈએ. કારણ કે એસીનું વાતાવરણ કુદરતી ઠંડું વાતાવરણ નહિ હોવાથી, કુત્રિમ ઠંડું વાતાવરણ હોવાથી ચામડીને તકલીફ કરે છે. માટે જે લોકોને વારંવાર ચામડીની સમસ્યા થતી હોય કે ચામડીની એલેર્જી થતી હોય. તો આવા લોકોએ એસી છોડી દેવું જોઈએ.

આમ, આ આઠ પ્રકારની બીમારી હોય તો આવા લોકોએ એસીનો ત્યાગ કરી દેવો જોઈએ. એસીનું ઠંડું વાતાવરણ કુત્રિમ ઠંડક શરીરને ઘણી બધી રીતે નુકશાન કરી શકે છે. માટે બની શકે તો કુદરતી તાપમાન અને વાતાવરણમાં જ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

July 6, 2022
Next Post
દાંતનો દુઃખાવો કાયમ માટે દૂર કરશે

દવા વગર દાંતનો દુઃખાવો અને દાંતોની સડન ને કાયમ માટે દૂર કરશે

પગની એડીના દુઃખાવા નો ઉપચાર

પગની એડી અને પાનીમાં થતા દુઃખાવા માટે નો સૌથી સરળ ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

આ 4 દુશ્મન આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

June 15, 2022
બાફેલા મગ ખાવાના ફાયદા

ભૂખ્યા પેટે એક ગ્લાસ મગનું પાણી પીવાનું રાખો કોઈ દિવસ દવાખાને જવાનો વારો નહિ આવે

March 22, 2022
રાગી કે નાગલીના અણમોલ ફાયદા

ઘઉં અને બાજરી કરતા 100 ગણું શક્તિશાળી છે આ અનાજ અનેક રોગોનો કરે છે જડમૂળમાંથી સફાયો

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In