Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

ગમે તેવા કમરના દુખાવાથી છુટકારો આપશે આ એક કસરત

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
ગમે તેવા કમરના દુખાવાથી છુટકારો આપશે આ એક કસરત
0
SHARES
Share on FacebookShare on Twitter

કમરનો દુખાવો એક ખુબ જ અસહનીય સમસ્યા છે. જેનાથી ઘણા લોકો એટલા બધા પરેશાન હોય છે કે ચાલી પણ શકતા નથી. જ્યારે અમુક લોકો તો આ સમસ્યાને લીધે વાંકા વાંકા ચાલતા હોય છે. આ સમસ્યાથી વેદમાં જે લોકોને થાય તે જ જાણી શકે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ઘણા લોકો સવારે સુઈને જાગે છે તો કમરમાં વધારે પડતો દુખાવો થાય તો પથારીમાંથી સરળતાથી ઉભા પણ નથી થઇ શકતા જયારે અમુક લોક આ સમસ્યાને બેઠા હોય ત્યારે ઉભા થવામાં પણ તકલીફ અનુભવે છે. જેથી ઉભા થતા ક્યારેક પડી પણ જાય છે. ઘણી  વખત સ્નાયુ જકડાઈ જવાથી કે સ્નાયુઓ ભેગા થઇ જવાને લીધે આ કમર દર્દ થાય છે. અમે આ લેખમાં કમરના દર્દને ઠીક કરવા માટે ઉપયોગી એવી થોડી કસરતો વિશે આ આર્ટીકલમાં જણાવી રહ્યા છીએ જે કરવાથી કમરનો દુખાવો મટી જાય છે.

Join Group

1: સુપીન સ્પાઈલ ટ્વીસ્ટ: આ એક ખુબ જ સરળ આસન છે. આ આસન કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તેને સુપ્ત મ્ત્સ્યેન્દ્રાસન પણ કહેવામાં આવે છે. આ આસન જેટલું સરળ છે એટલું ઉપયોગી પણ છે. આ આસન શરીરની પાછળના મણકા કમરના હાડકાને વાળીને લાંબુ અને મજબુત બનાવ છે. આ આસન શરીરના આંતરિક અંગોની માલીશ કરીને તેને વિષાક્ત પદાર્થોથી મુક્ત કરે છે.

સુપીન સ્પાઈલ ટ્વીસ્ટ

આ આસન કસરત કરવાથી માંસ પેશીઓમાં ખીંચાવ આવે છે અને હાડકાને  કમરના વાયુનો પ્રકોપ હોય તો તેને પણ દૂર કરે છે.  આ કસરત કરવા માટે સૌપ્રથમ અઆન પાથરીને તેના પર સુઈ જવું. આ પછી તમારા બંને હાથોને ખંભાથી સીધા જ બંને બાજુ ફેલાવી દેવા, આ પછી પગને ઘૂંટણ તરફ વાળી લેવા અને ઉપરની તરડ ઊંચા કરવા.

જમણા પગને ડાબા ઘૂંટણ પર ટેકવી દેવો.  આ પછી શ્વાસ છોડતા છોડતા , જમણા કુલ્હાને ઉઠાવવો અને પીઠની ડાબી બાજુ વાળી દેવો અને જમણા ઘૂંટણને નીચે તરફ જવા દેવો અને આવું કરતા સમયે બંને હાથને જમીન ઉપર જ રાખવા. આ સાથે જમણો ઘૂંટણ પૂરી રીતે શરીરની ડાબી બાજુ ટકી શકે તેવો પર્યત્ન કરવો. આ પછી માથાને જમણી તરફ ઘુમાવવું.  આ મુદ્રા 30 થી 60 સેકન્ડ સુધી રોકાઈ જવું અને પછી સામાન્ય સ્થિતિમાં આવી જવું.  આ આ કસરત કરી શકાય છે તે શરીરમાં થતા કમરના દુખાવાને મટાડે છે.

2: કેટ એન્ડ કેમલ સ્ટ્રેચ: આ આસન શરીરમાં કમરના દર્દને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે. આ આસનમાં પોતાનાં હાથ અને ઘૂંટણો ના બળથી ઘોડાની મુદ્રામાં આવી જવું. હાથ એકદમ સીધા રાખવા. શ્વાસ ઉપર તરફ છોડતી વખતે માથાને છાતી તરફ લાવવું અને કમરના  ઉપરના ભાગને બહારની તરફ ગોળ કરવો. આ આસન કરવાથી પીઠના ભાગ પર તણાવ અનુભવાશે જેનાથી સ્નાયુ ખીન્ચાવ અનુંભવશે અને કસરત થશે જેના લીધે કમરનો દુખાવો ઠીક થાય છે.

કેટ એન્ડ કેમલ સ્ટ્રેચ

હવે શ્વાસ લેતા લેતા માથાને ઉપર તરફ લઈ જવું. કમરના ઉપરના ભાગને અંદરની તરફ ગોળ વાળી લેવું. આ મુદ્રાથી છાતીમાં તણાવ આવશે. આ આસન અનુકુળ સમય પ્રમાણે કરી શકાય છે. જેનાથી કમરના દુખાવામાં ખુબ જ સારો ફાયદો થાય છે અને દુખાવો મટે છે.

3: કોબ્રા પોઝ: કોબ્રા પોઝ કરવા થી કમરના દર્દમાં ખુબ જ રાહત મળે છે. તેને કરવું પણ ખુબ જ સરળ છે. આ આસન કરવા માટે પેટના બળે સુઈ જવું. તમારા બંને હાથોને છાતીની પાસે લાવવા, આ પછી ઊંડો શ્વાસ લેવો અને શ્વાસ લેતા લેતા છાતીને ઉપરની તરફ ઉઠાવવી. પોતાની ક્ષમતા અનુસાર પોતાના માથાને પાછળની તરફ લઈ જવું. આ પચો ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા છાતીને નીચેની તરફ લાવવી. તેને 15 થી 20 વખત  ધીરે ધીરે કરવું. આ આસન કરવાથી તમારો કમરનો દુખાવો જલ્દીથી ઠીક થઇ જશે.

કોબ્રા પોઝ

4: બ્રીજ પોઝ: બ્રીજ પોઝ કરવા માટે પગના તળિયા નીચેની તરફ રાખીને સુઈ જવું.  આ પછી શરીરના બંને ઘૂંટણ ના બળ પર પુલના આકારમાં બનાવવું. બંને હાથને સાઈડમાં રાખવા મને હિપ્સને શ્વાસ લેતા લેત આ ઉઠાવવાનો પ્રયાસ કરવો. તમારી ક્ષમતા અનુસાર હિપ્સને ઉઠાવવા અને જમીન પર રાખવાથી આ ક્રિયા 20 થી 30 વખત કરવી.

બ્રીજ પોઝ

5: સાઈડ બોન્ડીંગ પોઝ: આ શરીરમાં કમરના દુખાવાને ઠીક કરે તેવું ખુબ જ અસર કારક આસન છે. આ આસન કરવા માટે શરીરનાપગને પહોળા કરીને ઉભા રહેવ ઉ. બંને હથેળીઓ ના હાથને પંજાને ભેગા કરીને હાથને ઉપર તરફ લઇ જવા તેમાં હથેળી ઉપર તરફ રાખવી. શ્વાસ લેતા લેંતા પોતાના હાથને ઊંચા કરવા અને જ્યાં સુધી શરીરના હાથમાં ખેંચાણ અનુભવાય ત્યારે હાથને છોડી દેવા. અને શરીરન ડાબી તરફ વાળવું અને પછી જમણી તરફ વાળવું. આ કસરત થોડા સમય સુધી કરવી.

સાઈડ બોન્ડીંગ પોઝ

આમ, આ આટલી કસરતો કરવાથી શરીરમાં થતો કમરનો દુખાવો મટાડવામાં ખુબ જ ઉપયોગી થાય છે. આ ખુબ જ અસરકારક ઉપાય છે. આ કસરતનો અભ્યાસ થોડા સમય સુધી કરવાથી કમરમાં દુખાવામાં રાહત મેળવી શકાય છે. આ ખુબ જ અસરકારક ઉપાય છે. જે સ્નાયુ અને અને હાડકાને કસરત આપીને કમર દર્દને ઠીક કરે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
આ 5 વસ્તુ ફરીથી ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ

આ 5 વસ્તુ ફરીથી ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ

આંખોમાં નંબર નહિ આવે

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તકમરીયાના ફાયદા અને ઘરેલું ઉપચાર

કેન્સર થી લઈને લોહીની ઉણપ જેવા 30 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ સુપર બીજ

February 25, 2022
અજમો ખાવાના ગેર ફાયદાઓ

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

June 15, 2022
આધાશીશી કે માઈગ્રેન નો કાયમી ઈલાજ

માત્ર બે ટીપા નાકમાં નાખો આધાશીશી કે માઈગ્રેન નો કાયમી ઈલાજ થઇ જશે

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In