Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

દરરોજ આ દાણા પાણીમાં ઉકાળીને પીવો,15 જ દિવસની અંદર પથરીનો નિકાલ થઇ જશે

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
10 થી 12 દાણા પાણીમાં ઉકાળીને પીવો

10 થી 12 દાણા પાણીમાં ઉકાળીને પીવો

0
SHARES
Share on FacebookShare on Twitter

પથરીની સમસ્યા એક એવી સમસ્યા છે કે ઘણા બધા લોકોને જોવા થતી સમસ્યા છે. આ સમસ્યાથી ઘણા લોકો પરેશાન હોય છે. જે લોકોને પથરી થાય તેવા લોકોને ખુબ જ પીડા થતી હોય છે. જે લોકોને પથરી થઈ હોય તેવા લોકો જ આ પથરીની સમસ્યા વિશે જાણી શકે કે આ સમસ્યા કેટલી ભયાનક હોય છે. શરીરના પેટના ભાગે પથરીથી દુખાવો થાય છે તેમજ સોજો પણ આવી જાય છે. જયારે પેશાબ કરવામાં પણ ખુબ તકલીફ પડે છે. આ એક એવી સમસ્યા છે કે ઘણા બધા લોકોમાં જોવા મળે છે જેને પેશાબ રોકાઈ રોકાઈને આવે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ આર્ટીકલમાં અમે પથરીની સમસ્યાનો આયુર્વેદિક ઉપચાર બતાવી રહ્યા છીએ, આ ઉપચાર કરવાથી માત્ર 15 થી 20 દિવસનાં ગાળામાં પથરી ઓગળીને પેશાબ વાટે નીકળી શકે છે. વધારે પ્રમાણમાં કોઇપણ વસ્તુ શરીરને નુકશાન કરે છે. જેમાં જરૂરીયાત કરતા વધારે પ્રમાણમાં તમે પાણી પીવો તો પાણી પણ શરીરને માટે નુકશાનકારક છે. આ રીતે કેલ્શિયમ શરીરના હાડકાની મજબુતાઈ અને હાડકાના રક્ષણ માટે ઉપયોગી છે. પરંતુ આ કેલ્શિયમ શરીરમાં વધારે પ્રમાણમાં  ભેગું થાય, શરીરમાં વધારે કેલ્શિયમ લેવામાં આવે તો, તે એક સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. આવી જ સમસ્યા એટલે પથરી.

Join Group

આ માટે અમે પથરીનો એક ઉપાય બતાવી રહ્યા છીએ. જેના માત્ર 15 દાણા લેવાથી પથરીની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ 15 દાણાને લીધે પથરીની સમસ્યા મટી શકે છે. પથરી ઓગળીને નીકળી જાય છે. આ રીતે ઉપચાર કરવાથી પથરી પેશાબ વાટે જ નીકળી જાય છે.

કાળી દ્રાક્ષ

આ માટે અમે જે દાણા બતાવી રહ્યા છીએ તે છે કાળી દ્રાક્ષ. કાળી સુકી દ્રાક્ષ છે તે શરીરમાંથી પથરીને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.  માટે આનો પ્રયોગ તમે કરો એટલે પથરીની સમસ્યા 15 થી 20 દિવસમાં મટી જાય છે. આ ઉપચાર દ્વારા પથરી પેશાબ વાટે ઓગળીને નીકળી જાય છે અને પથરીના અસહાય દુખાવામાંથી મુક્તિ મળે છે. અસહ્ય દુખાવામાંથી છુટકારો મળી શકે છે.

જે લોકોને પથરી હોય કે જે લોકોના સગા વહાલામાં કોઈને પણ પથરીની સમસ્યા હોય, તો આ ઉપાય કરવાથી પથરી મટી જાય છે.  આ ઉપાયથી ઘણું બધું જ સારું પરિમાણ ચોક્કસ અને સચોટ મળે છે.

આ ઉપાય કરવા માટે  એક ગ્લાસ પાણી લેવું. જેમાં સામાન્ય તાપમાન વાળું પાણી લેવું. આ ઉપાયમાં ફ્રીજનું પાણી બિલકુલ ન લેવું. આ એક ગ્લાસ પાણીની અંદર 15  થી 20 દાણા કાળી દ્રાક્ષ નાખવી. આ પછી આ પાણીને ઉકાળવું. આ પાણીને ખુબ જ ગરમ કરવું. આ પાણીને 10 થી 15 મીનીટ સતત ગરમ કરવું.

જયારે આ પાણી ઉકળવા લાગે ત્યાં સુધી ગરમ કરીને નીચે ઉતારી લેવું. નીચે ઉતાર્યા બાદ આ પાણીને ગાળીને તેને નીચે બેસીને ધીમે ધીમે પીવું. આ ઉપાય દિવસમાં સવારે ઉઠીને ખાલી પેટે કરવું. ખાલી પેટે આ સુકી દ્રાક્ષ વાળું પાણી પીવું. આ પાણી પીવાથી પથરીની સમસ્યા મટી જાય છે. પથરી ઓગળીને નીકળી જાય છે.

જે લોકો ખોરાકમાં કે કોઇપણ રીતે કેલ્શિયમ વધારે પ્રમાણમાં લેતા હોય આવા લોકોને પથરીની બીમારી થવાની પૂરી શક્યતા છે. આ પથરી થવાથી શરીરમાં અસહ્ય દુખાવો  થાય છે. આવા પદુખાવાને દૂર કરવા માટે અમે એક ઉપચાર બતાવી રહ્યા છીએ. જે દુખાવાને 15 થી 20 દિવસમાં દૂર કરી શકે છે. જો તમે સારી રીતે અને યોગ્ય રીતે તેનો ઉપચાર કરવામાં આવે તો ખુબ જ સારી રીતે પથરીના દુખાવાને દૂર કરી શકે છે.

આ પથરીની સમસ્યામાં વારંવાર પેશાબ કરવા જવાની જરૂર પડે છે. પેશાબ કરતી વખતે ઘણી બધી બળતરા થાય છે. જેનાં મુખ્ય લક્ષણ નાભિની આજુબાજુ દુખાવો ઉત્પન્ન થાય છે. ઘણા લોકોને પથરી હોય છે પણ દુખાવો થતો નથી.  દુખાવો ન થતો હોય અને પથરી હોય તો તે પથરીનું ભયાનક સ્વરૂપ છે. આ રીતે થતી પથરી ગંભીર અને ઘાતક સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.

જે જેવી રીતે કેલ્શિયમ શરીરમાં વધારે પ્રમાણમાં વધી જાય તો શરીરમાં પથરી વધી જાય છે. વિટામીન સી યુક્ત ખોરાક જો વધારે પ્રમાણમાં શરીરમાં લેવામાં આવે તો તેના લીધે પથરી થઇ શકે છે. આ સિવાય જે લોકો બેઠાડું જીવન અને આરામ કરવાની ટેવ વાળા હોય, જેને સતત સૂતા રહેવાની ટેવ હોય,આવા લોકોમાં પણ પથરી થવાની સમસ્યા રહે છે. આ માટે આવા લોકોએ પોતાનું શરીર હંમેશા એક્ટીવ રાખવું જોઈએ.

જે લોકો પાણી ઓછું પીવે છે. એ લોકોને પથરીની સમસ્યા થવાની સમસ્યા રહે છે. માટે પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ. જેથી કરીને કીડની પણ સ્વસ્થ રહે છે. આવા ઘણા બધા કારણો પથરી થવા પાછળ જવાબદાર હોય છે.

આ સિવાય આયુર્વેદમાં ઘણા બધા ઉપાયો કરવાથી પથરીનું ઓપરેશન કરવાની જરૂર રહેતી નથી અને મોંઘા અને ખર્ચાળ ઓપરેશનથી તમે બચી શકો છો. આ ઉપાયથી શરીરમાં વધારાની કોઈ આડઅસર થતી નથી અને પથરી નીકળી જાય છે. આ પણ એક એવો પ્રયોગ છે જેનાથી પથરી સાવ મટી જાય છે અને પથરી પેશાબ વાટે ઓગળીને નીકળી શકે છે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
નસ્યકર્મ પદ્ધતી

જીવનમાં કોઈ દિવસ માથાના દુખાવાની ગોળી નહિ લેવી પડે

મસ્સા અને તલને દુર કરશે

શરીર પરના અણગમતા મસ્સા અને તલને દુર કરશે આ તેલનું એક ટીપું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કીડામારીનો ઉપયોગ

ચોમાસામાં થતો કીડામારી છોડ ચામડીના રોગો માટે છે ખુબ જ ઉપયોગી

March 22, 2022
વજન ઉતારવા અંગે ખોટી માન્યતા

વજન ઉતારવાને લઈને આ છે સૌથી મોટી 6 અફવાઓ જેના વિષે જાણો

June 15, 2022
ગળો પાનનો રસ

આ પાનનો રસ ડાયાબિટીસ થી લઈને સાંધાના દુખાવા, વજન ઘટાડા માટે છે ફાયદાકારક

June 15, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In