Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ 6 આયુર્વેદિક જડીબુટ્ટીઓ વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં ખૂબ જ ઉપયોગી છે

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
જડીબુટ્ટીઓ વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં ખૂબ જ ઉપયોગી છે

જડીબુટ્ટીઓ વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં ખૂબ જ ઉપયોગી છે

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણી આજુબાજુ ઘણા બધા પ્રકારની આયુર્વેદિક જડીબુટ્ટીઓ મળી રહેતી હોય છે. આ જડીબુટ્ટીઓ લઈને તમે તમારા શરીરમાં રહેલા અમુક પ્રકારનાં રોગો સામે લડી શકો છો. જેમાંથી અમુક જડીબુટ્ટીઓનો સહારો લઈને તમે અમુક પ્રકારના રોગને આવતા અટકાવી પણ શકો છો.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આપણા શરીરમાં રોગ સામે લડવાની શક્તિ આવા ઔષધીય આહાર વડે મળે છે. તમારા શરીરમાં જો કોઈ તકલીફ થઇ રહી હોય તો તેવા સમયે તમે આ પ્રકારનાં ઔષધીય છોડનો ઉપયોગ કરી શકો છો. આવા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં ગળો એક ખુબ જ ઉપયોગી ઔષધી છે. જે તમારા શરીરમાં લડવાની શક્તિ ઉત્પન્ન કરે છે.

Join Group

આ ગળોને વર્ષોથી જડીબુટ્ટી માનવામાં આવે છે. જેનો ઉપયોગ કરવાથી યાદશક્તિમાં સુધારો કરી શકાય છે. તે શરીરમાં અસ્થમા, ગેસ, કફ જેવી શ્વાસ સંબંધી સમસ્યાઓમાં લડવા તેમજ શરદી અને ઉધરસ સામે રક્ષણ આપવામાં ખુબ જ ઉપયોગી છે. જેથી આજના સમયે આ મહામારીમાં રોગ સામે લડવા માટે ગળોનો ભરપૂર ઉપયોગ થયો છે.

અશ્વગંધા એક આયુર્વેદિક ઔષધી છે. જેનો ઉપયોગ કરીને તમે રોગ સામે લડી શકો છો. આ જડીબુટ્ટીમાંથી ઘોડાના પેશાબ જેવી દુર્ગધ આવે છે, જેના લીધે તેને અશ્વગંધા તરીકે ઓળખવામાં આવે છે. આ એક ઉત્તમ પ્રકારની ઔષધી છે  જેથી એનો ઉપયોગ પીડા તેમજ સોજાને મટાડવાની દવા તરીકે ઉપયોગ થાય છે. આ સિવાય તેનો ઉપયોગ માનસિક રોગોમાં પણ થાય છે. જે મગજને શાંત કરે છે તેમજ મગજના રોગો જેવા કે ડીપ્રેશન તેમજ અનિંદ્રાને દૂર કરે છે.

તુલસી દરેક ઘરના આંગણાની ઔષધી છે. જેથી બધા જ લોકો તેનો ઉપયોગ કરી શકે છે. જેમાં પણ રોગો સામે લડવાની શક્તિ ઉત્પન્ન કરતા ગુણ જોવા મળે છે.  તે શરીરમાંથી શ્વાસ તેમજ  ફેફસાના ર્પ્ગ દૂર કરવાની શક્તિ ધરાવે છે. આ ઔષધીઓનો ઉપયોગ કરીને આપણે ચિંતા, તણાવ અને થાક જેવી સમસ્યાઓને દૂર કરવામાં  ખુબ જ મદદરૂપ થાય છે. આપણા શરીરમાં રોજબરોજ જોવા મળનારી અનેક પ્રકારની સમસ્યાઓને ઠીક કરવામાં તેનો સરળ રીતે ઉપયોગ કરી શકાય છે.

વાયરલ ઇન્ફેક્શનની સમસ્યા જેવી કે શરદી, ઉધરસ તેમજ લાળ ખરવી જેવી સમસ્યાઓની અંદર આ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરી શકાય છે. આ જડીબુટ્ટીની અંદર એન્ટી ઓક્સીડેંટ ગુણ જોવા મળતા હોય છે જેના લીધે તે શરીરનાં શુદ્ધિકરણમાં પણ ખુબ જ ઉપયોગી છે. જે શરીરમાં રહેલા અશુદ્ધ લોહીને તેમજ વધારાના કચરાને દૂર કરે છે.

આમળા પણ ખુબ જ સારી એવી ઔષધી છે, જેનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં કરી શકાય છે. તે શરીરમાં  હ્રદય, મગજ તેમજ ફેફસાના રોગો સામે ખુબ જ ઉપયોગી છે. આ આમળાની અંદર અનેક ઉપયોગી વિટામીન રહેલા હોય છે. જેની અંદર વિટામીન સી, એમીનો એસીડ, પેક્ટીન જેવા તત્વો હોય છે. જેના લીધે તેનો ઉપયોગ બળતરા દૂર કરવા, બેકટેરિયાનાં નાશ માટે, તેમજ શરીરમાં એન્ટીઓકસીડેંટ  ગુણ ધરાવવા માટે ઉપયોગી છે. આથી આમળાનો ઉપયોગ કરનારા લોકોમાં રોગોનું પ્રમાણ ખુબ જ ઓછા પ્રમાણમાં રોગો જોવા મળે છે.

અજમાં એક એવા પ્રકારની ઔષધી છે કે જેનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. તે શરીરમાં ખુબ જ સારા ફાયદા કરે છે. જયારે લોકોમાં શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યાઓ જોવા મળે છે ત્યારે તેના સામે રક્ષણ મેળવવા માટે અજમાનો ઉપયોગ કરી શકાય છે. આ અજમા વાયરલ ઇન્ફેકશનને દૂર કરી શકે છે.  ઋતુના જોખમ સામે પણ આ અજમાનો ઉપયોગ ખુબ જ ફાયદા કારક નીવડે છે.

શરદી, ઉધરસ અને કફ સામે વર્ષોથી અરડૂસીનો ઉપયોગ થતો આવ્યો છે. તેની અંદર કડવો, તૂરો તેમજ સારા એવા પ્રમાણમાં ઉપયોગી રસો રહેલા હોય છે. જેના લીધે જો અરડૂસીનો ઉપયોગ કરવામાં આવે તો તેના લીધે તે કફને દૂર કરવામાં મદદ કરે છે. અરડૂસીનાં પાનની અંદર ઉપયોગી થાય તેવું વેસિન ક્ષાર નામનું તત્વ હોય છે, જેના લીધે તેનો ઉપયોગ અનેક રોગોમાં થાય છે.

આમ, આ રીતે આટલા ઔષધીઓનો ઉપયોગ કરીને તમે નાના મોટા ઘણા પ્રકાર આવા રોગો સામે રક્ષણ મેળવી શકો છો. તમારા શરીરમાં જોવા મળતી આવી સમસ્યાઓ સામે લડવામાં આ પદાર્થોમાં રહેલા એન્ટીઓક્સીડેંટ તત્વો ખુબ જ ઉપયોગી થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ડૉ. ગૌરાંગ જોશીએ ઓમીક્રોનના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાય બતાવ્યા

ડૉ. ગૌરાંગ જોશીએ ઓમિક્રોનના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાય બતાવ્યા

શિયાળામાં ઝડપી વજન ઘટાડવા માંગતા હોય

શિયાળામાં ઝડપી વજન ઘટાડવા માંગતા હોય તો ખાલી આ એક ટિપ્સ અનુસરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગળો ના ફાયદા

કોરોના કાળમાં ઇમ્યુનિટી વધારવા લીંબડાની ગળોથી મોટી કોઈ ઔષધિ નથી

February 25, 2022
health benefits of moringa powder

માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

June 15, 2022
હ્રદયના દરેક રોગ માટે મહાન ઔષધિ છે આ અર્જુનની છાલ

હ્રદયના દરેક રોગ માટે મહાન ઔષધિ છે આ અર્જુનની છાલ

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In